SearchBrowseAboutContactDonate
Page Preview
Page 516
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૯૪ . નિશ્ચયનયથી આત્માને આત્મરૂપ જાણવા તે સમ્યજ્ઞાન છે. આત્મા નામનુ દ્રવ્ય ગમે તેા વૃક્ષમાં, કીડીમાં, શ્વાનમાં, માનવમાં, રાજામાં, રકમાં હોય તે પણ તે સર્વને આત્મા એકસમાન શુદ્ધ જ્ઞાન, દર્શીન, વી, સુખ આદિ ગુણ્ણાના ધારક, રાગાદિ ભાવ; નાના વરણાદિ દ્રવ્યકમ, શરીરાદિ નામ રહિત પરમાત્મા સમાન છે. આ સમ્યગ્દાનના પ્રભાવથી રાગ, દ્વેષ, મેહ મટે છે, સમતા ભાવ જાગૃત થાય છે. આત્મામાં રમણ કરવાના ઉત્સાહ વધે છે, સહેજ સુખનું સાધન બને છે અને સ્વાનુભવ જાગૃત થઈ જાય છે કે જેના પ્રતાપથી આનંદ, શાંતિના અનુભવ થાય છે, આત્મબળ વધે છે, કના મેલ કપાય છે, જીવન પરમ સુંદર સુવણૅ મય થઈ જાય છે. ૧પ૯૬ પ્ર. સખત તપશ્ચર્યાદિ કરે પણ સમ્યગ્નાન પ્રાપ્ત ન હોય તા નિર્વાણ થાય ? ઉ. ઇચ્છા-નિરાધરૂપ તપરહિત જે જ્ઞાન છે અને સમ્યગ્દાન રહિત જે તપ છે તે બંને મેાક્ષ સાધનમાં કાર્ય કારી નથી, માટે જે સાધુ સમ્યગ્નાન સહિત તપ કરે છે તે જ નિર્વાણ પ્રાપ્ત કરી શકે છે. તેમજ જે કાઈ શાસ્ત્રોને જાણે છે પણ આત્માને જાણતા નથી તે જીવ કદી પણ નિર્વાણ પ્રાપ્ત કરી શકતા નથી. ૧૫૯૭ પ્ર. જો ઇચ્છા ઉત્પન થઇ જ ગઈ છે તેને કેવી રીતે રાકવી અને જે ઈચ્છા હજુ સુધી થઈ જ નથી તેને શુ રાન્ની ? ઉ. શુદ્ધ આત્મામાં સ્થિરતા કરવાથી ઇચ્છા ઉત્પન્ન થતી નથી. તેને જ ઇચ્છા રેકી” એમ કહેવાય છે. આત્માના શુદ્ધ જ્ઞાન આનંદને અનુસરણ કરીને આનંદની ઉત્પત્તિ થવાથી ઇચ્છા ઉત્પન્ન જ ન થઈ તેનુ નામ અભ્યતર તપ છે. સ્વભાવમાં લીનતા થવાથી ઈચ્છા તૂટી ગઈ અને કર્મ સ્વયં ખરી ગયાં, આને જ “આત્માએ કમ કાપ્યાં અથવા ખપાવ્યાં' એમ કહેવાય છે. આ સિવાય, હું ચિત્તને રાકુ, હું વિપને રાકુ”, તે પ્રમાણે નાસ્તિના અવળા ઉપયાગે ઘરો, વિદ્યા પણ દુ:ખકાર; ધૃત પણ ઝેર ખની જશે, ધાતાં બહુ બહુ વાર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005260
Book TitleSankshipta Jain Darshan
Original Sutra AuthorN/A
AuthorDineshchandra Joravarmal Modi
PublisherDineshchandra Joravarmal Modi
Publication Year1988
Total Pages620
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy