SearchBrowseAboutContactDonate
Page Preview
Page 515
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૯૩ આવે છે. કેટલાક એમ માને છે કે (આત્મા) નિરાવરણ થતાં કેવળ-દર્શન અને કેવળજ્ઞાન સાથે જ થાય છે. કેટલાક એમ માને છે પહેલું કેવળદ ન થાય અને ખીજે સમયે કેવળજ્ઞાન થાય. કેવી ભગવંતને જ્ઞાનાવરણીય અને દશનાવરણીય કર્મોનો ક્ષય થયેલા હેાવાથી. બન્ને ઉપયાગ એક સાથે વર્તે છે. જો કે આગમમાં એક સમયે એ ઉપયાગનું વવું ન બને એમ વારંવાર કહેલું છે. ઉપરના બન્ને સિદ્ધાંતાને માટે બળવાન કારણા મળે છે, તેથી બન્ને માનવા. એ પ્રશ્નો ધણી ઊંચી દશાએ ચઢે ત્યારે સમજાય છે. ૧૫૯૨ પ્ર છાસ્થને દર્શન અને જ્ઞાને પયાગ એકી સાથે નથી થતા, તે જ પ્રમાણે તે બન્નેનુ પરિણમન પણ એકી સાથે હાય કે નહીં ? . છાસ્થને જ્ઞાનથી પહેલાં દ નાપયેાગ હોય છે, સર્વજ્ઞતે બન્ને ઉપયાગ એક સાથે જ હેાય છે, પણ છાસ્થને બન્ને એકી સાથે હોતા નથી. હા, છાસ્યને પણ જ્ઞાન અને દશ ન ખન્નેનુ ં પરિણમન તા એકી સાથે જ છે. તેમના પરિણમનમાં ક્રમ નથી, એટલે કે દશ નશક્તિ પહેલાં પરિણમે અને જ્ઞાનશક્તિ પછી પરિણમે, એમ નથી. શક્તિએ તા બન્ને એકી સાથે જ પરિણમન કરે છે,. માત્ર તેમના ઉપયાગરૂપ વ્યાપારમાં ક્રમ પડે છે. ૧૫૯૩ ત્ર. બ્ર્હ્મસ્થ શબ્દના અર્થ શું છે ? ઉ, બ્ર્હ્મ' શબ્દથી જ્ઞાનાવરણ અને દર્શનાવરણ-એ એ (કર્માંનાં આવરણ) કહેવામાં આવે છે; તે છહ્મમાં (આવરણમાં) જે રહે છે તે હ્મસ્થ છે. ૧૫૯૪ પ્ર. જ્ઞાનનું લક્ષણ શું ? યથાર્થ જ્ઞાન થયું છે કે નહિ તે કેવી રીતે સમજાય ? ઉ. જે નાતે કરીને પરભાવ પ્રત્યેના મેાહ, ઉપશમ અથવા ક્ષય ને થયેા, તે જ્ઞાન જ્ઞાન” કહેવા યાગ્ય છે. અર્થાત્ જ્ઞાનનુ લક્ષણ પરભાવ પ્રત્યે ઉદાસીન થવું તે છે. ૧૫૯૫ પ્ર. સમ્યગ્દાનનું ફળ કેવું હોય છે ? ન્યાયયુક્ત ધનથી વધે ના સતની પણ સંપદા નિમળ જળે સપૂણ ના ભરપૂર સરતા જો કા, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005260
Book TitleSankshipta Jain Darshan
Original Sutra AuthorN/A
AuthorDineshchandra Joravarmal Modi
PublisherDineshchandra Joravarmal Modi
Publication Year1988
Total Pages620
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy