SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ પર પ્ર. પ્રતિમાની માન્યતા કલ્યાણકારી છે તે વાત શ્રીમદ રાજચંદ્ર ક્યા. પ્રમાણથી સિદ્ધ કરી બતાવી ? ઉ. ૧ આગમપ્રમાણુ, ૨ ઈતિહાસપ્રમાણ, ૩ પરંપરા પ્રમાણ, ૪ અનુભવ પ્રમાણ, ૫ પ્રમાણ પ્રમાણ ૫૩ પ્ર. આગમ એટલે શું ? - ઉ. જેને પ્રતિપાદક મૂળ પુરુષ આત હોય, તેનાં વચને જેમાં રહ્યાં ' છે તે આગમ છે. વીતરાગદેવના બોધેલા અર્થની યોજના ગણધરોએ ' કરી, ટૂંકામાં મુખ્ય વચને લીધાં તે આગમ. સિદ્ધાંત, શાસ્ત્ર, સૂત્ર એ બીજા તેનાં નામ છે. ૫૪ પ્ર. અત્યારે કેટલાં સૂત્રો છે. - ઉ. એક પક્ષ (મૂર્તિપૂજક) એમ કહે છે કે અત્યારે પિસ્તાલીસ કે તેથી વધારે સૂત્રો છે. એક પક્ષ (સ્થાનકવાસી) કહે છે કે બત્રીસ જ સૂત્ર છે; અને તે બત્રીસ જ ભગવાનનાં બધેલાં છે; બાકી. મિશ્ર થઈ ગયાં છે. ૫૫ પ્ર. બીજા પક્ષ (સ્થાનકવાસી)ની ઉત્પત્તિને કેટલાં વર્ષો થયાં અને તે માને છે તે બત્રીસ સૂત્રો ક્યાં ? ઉ. તે પક્ષની ઉત્પત્તિને આજે લગભગ પાંચ વર્ષ થયાં. તેઓ જે બત્રીસ સૂત્ર માને છે તે નીચે પ્રમાણે : || ૧૧ અંગ, ૧૨ ઉપાંગ, ૪ મૂળ, ૪ છેદ, ૧ આવશ્યક. પર પ્ર. તીર્થકરદેવે બેધેલાં પુસ્તકની યોજના ગણધરદેવે કરી તે પુસ્તકે, કેટલાં અને તેનાં નામ જણાવો ? ઉ. તીર્થકરદેવે બોધેલાં પુસ્તકની યોજના દ્વાદશાંગી રૂપે ગણધરદેવે ન કરી, તે બાર અંગનાં નામ : આચારાંગ, સૂત્રકૃતાંગ, સ્થાનાંગ, સમવાયાંગ, ભગવતી, જ્ઞાતાધર્મકથાગ, ઉપાસકદશાંગ, અંતકૃતદશાંગ, અનુત્તરૌપપાર્તિક, પ્રશ્નવ્યાકરણ, વિપાક અને દૃષ્ટિવાદ. સ્વચ્છેદે કહપના તે ભ્રાંતિ છે. | Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005260
Book TitleSankshipta Jain Darshan
Original Sutra AuthorN/A
AuthorDineshchandra Joravarmal Modi
PublisherDineshchandra Joravarmal Modi
Publication Year1988
Total Pages620
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy