SearchBrowseAboutContactDonate
Page Preview
Page 413
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૯૧ ૧૨૭૧ પ્ર. સમ્યગ્દર્શન થવાથી શું લાભ થાય ? ઉ. એક વાર નિશ્ચય સમ્યક્દર્શન થયા પછી મેાક્ષ નક્કી છે. ૧૨૭૨ પ્ર. સમકિતના કેટલા પ્રકાર છે? ઉ. સમ્યક્ત્વના ખે પ્રકાર છે: (૧) વ્યવહાર અને (૨) પરમાર્થ. સદ્ગુરુનાં વચનાનું સાંભળવું, તે વચનેના વિચાર કરવા, તેની. પ્રતીતિ કરવી તે વ્યવહાર સમ્યક્ત્વ. આત્માની એળખાણ થાય તે પરમાર્થ સમ્યક્ત્વ. “આત્મા” જે પદાર્થને તીર્થંકરે કહ્યો છે, તે જ પદાર્થની તે જ સ્વરૂપે પ્રતીતિ થાય તે જ પરિણામે આત્મા સાક્ષાત્ ભાસે ત્યારે તેને પરમાર્થ સમ્યક્ત્વ છે એવા શ્રી તીથ``કરના અભિપ્રાય છે. ૧૨૭૩ પ્ર. સમતિ પામ્યાથી જીવનેા મેાક્ષ ત્યારે થાય ? ઉ. સમક્રિત પામ્યાથી જીવ ખરેખરુ વિચારે તા નવમે સમયે કેવળજ્ઞાન થાય, વધારેમાં વધારે સાત ભવ દેવના અને આઠ ભવ મનુષ્યના એમ કુલ પર ભવે મેાક્ષ પામે. જન્ય તે ભવે પણ મેાક્ષ થાય અને જો તે સમકિત વમે તા વધારેમાં વધારે અને પુદ્ગલ પરાવર્તન કાળ સુધી સંસાર પરિભ્રમણ કરીને પણ મેાક્ષ પામે. સમતિ પામ્યા પછી વધારેમાં વધારે અ પુદ્ગલ પરાવર્તન સ ંસાર હોય. (જુએ પ્રશ્ન–૨૫૯) સમ્યક્દ ન ગમે તે ગતિમાં સાથે જાય, પણ ચારિત્ર સાથે ન જાય. ગમે તેટલુ સાધુપણું હોય, અગિયારમે ગયેા હાય તા ય દેહ છૂટતાં ચેથે આવી જાય. સર્વાર્થસિદ્ધિથી મનુષ્યમાં આવી તે જ ભવે નિયમથી મેાક્ષે જાય. સમ્યક્દષ્ટિ જીવની કઈ ગતિ હાય ? ૧૨૭૪ પ્ર. . આયુષ્યના બંધ થયા પહેલાં સમ્યક્ત્વ ધારણ કરનાર જીવ મરણુ પામ્યા પછી બીજા ભવમાં નારકી, જ્યોતિષી, વ્યંતર, ભવનવાસી, નપુંસક, સ્ત્રી, સ્થાવર, વિલત્રય, પશુ, હીનાંગ, નીચ કુળવાળા, અપાયુ અને દરિદ્રી થતા નથી; મનુષ્ય અને તિયઞ સમ્યક્દષ્ટિ મરીને વૈમાનિક દેવ થાય છે, દેવ અને નારકી સમ્યક્દષ્ટ જ્ઞાની તે અજ્ઞાની એ મુનિવરમાં બહુ ભે જ્ઞાની તન તે પણ તજે જાણી, સ્વપર પ્રભેદ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005260
Book TitleSankshipta Jain Darshan
Original Sutra AuthorN/A
AuthorDineshchandra Joravarmal Modi
PublisherDineshchandra Joravarmal Modi
Publication Year1988
Total Pages620
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy