SearchBrowseAboutContactDonate
Page Preview
Page 401
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૯૯ હોય છે, બાહ્ય પરિગ્રહને વિશેષ લેભ રાખતા નથી, શરીર તથા ભેજનાદિ પ્રત્યે વધુ આસક્તિ રાખતા નથી, તેમને જ્ઞાની હેવાનું સ્વીકાર કરી લે છે પરંતુ આ જ્ઞાનીને ઓળખવાની સાચી. રીત નથી. જે સાચે જિજ્ઞાસુ છે, તે તે અંતરની તત્વ દૃષ્ટિથી પરીક્ષા કરે છે, કે સામાવાળ જીવનાં શ્રદ્ધા જ્ઞાન કેવાં છે જે તેને ચિંતન્ય. ભગવાનની શ્રદ્ધા છે કે નહીં ? રાગથી ભિન્ન ચૈિતન્ય સ્વભાવની પ્રતીતિ છે કે નહીં ? શુભરાગ થાય છે, તેનાથી લાભ માને છે કે તેનાથી ભિન્ન રહે છે ? આ પ્રમાણે અંદરની શ્રદ્ધા અને જ્ઞાનથી જ જ્ઞાનીની ઓળખાણું સુપાત્ર જીવ કરે છે. ૧૨૪૩ પ્ર. પુરુષ સાથે વાતચીત કરતાં ઓળખાણ સંભવે નહિ ? ઉ. મધ્યમ પુરુષ હેય તે થોડા કાળે તેમનું એાળખાણ થવું સંભવે, કારણ કે જીવની મરજી અનુકૂળ તે વર્તે, સહજ વાતચીત કરે અને આવકાર ભાવ રાખે તેથી જીવને પ્રીતિ થવાનું કારણ બને. પણ ઉત્કૃષ્ટ-સપુરુષને તે તેની ભાવના હોય નહીં અર્થાત નિસ્પૃહતા. હોવાથી તેઓ ભાવ રાખે નહીં, તેથી કાં તો જીવ અટકી જાય. અથવા મૂંઝાય અથવા તેનું થવું હોય તે થાય, ૧૨૪૪ પ્ર. તપુરુષ કેમ ઓળખાય ? ઉ. (૧) નયનથી, એટલે તેમનાં નેણુ (આંખ) બહુ શાંત હાય. (૨) વચનથી, વચન અપૂર્વ અને પૂર્વાપર અવિરેાધ હોય. (૩) શ્રેણીથી, એટલે વર્તન શુદ્ધ હોય. ૧૨૪૫ પ્ર. કયા લક્ષણે ઉપરથી ગુરુનું એાળખાણ પડે ? ઉ. “સ” નામ આત્મા અને તેને સમજાવવાવાળા ગુરુ તે સત ગુરુ. આત્મજ્ઞાન સમર્શિતા વિચરે ઉદય પ્રયોગ; અપૂર્વ વાણુ પરમકૃત.. સદ્ગુરુ લક્ષણ યોગ્ય,” સદ્દગુરુના વિષે સમદર્શિતા અર્થાત્ ઈચ્છારહિતપણું સંપૂર્ણપણે વર્તે છે. સંપૂર્ણ પણે ઈછારહિત હેવાથી વિચરવા આદિની તેઓની દેહાદિક ગક્રિયા પૂર્વ પ્રારબ્ધય. વ્રત નહીં પચખાણ નહિ, નહિ ત્યાગ વસ્તુ કેઈને, મહાપદ્મ તિર્થંકર થશે, શ્રેણિક કાણુગ જોઈ લે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005260
Book TitleSankshipta Jain Darshan
Original Sutra AuthorN/A
AuthorDineshchandra Joravarmal Modi
PublisherDineshchandra Joravarmal Modi
Publication Year1988
Total Pages620
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy