SearchBrowseAboutContactDonate
Page Preview
Page 395
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૭૩ ૧૨૨૫ છે. ગ્રામાનુગ્રામ જતાં મુનિને કોઈ વટેમાર્ગ એમ પૂછે કે “અહીંથી હવે કયું ગામ કે શહેર આવશે” અથવા “અહીંથી ગામ, શહેર કે રાજધાનીને કો રસ્તા જાય છે તે જણાવો” તે મુનિને તે વિષયની માહિતી હોવા છતાં દર્શાવે કે નહિ ?” ઉ. ના, મુનિ જાણતાં છતાં પણ, જાણું છું એમ ન બેલે. ૧૨૨૬ પ્ર. માર્ગે ચાલતાં મુનિને લૂંટારુઓ ધમકાવે, હેરાન કરે કે વસ્ત્રાદિ ઉપકરણ લૂંટી લે તો તે વાત મુનિ ગૃહસ્થ, પિલીસ વગેરેને તે ત્રાસ મટાડવા કરે કે નહિ ? ઉ. તે વાત મુનિએ ગામમાં કે દરબારમાં પ્રસરાવવી નહિ. તેમજ કાઈ ગૃહસ્થને પણ ન કહે મુનિ કાઈના ઘરમાં ઊતર્યા હોય અને ત્યાં ચોર ચોરી કરતા હોય તે પણ મુનિ ન બેસે. મુનિ તે . આત્માનું હિત થાય તેવું બેલે. ૧૨૨૭ પ્ર. મુનિને કપડાં અને પાત્ર લેવા માટે કેટલે દૂર જવાની આજ્ઞા શાસ્ત્રમાં આપી છે ? ઉ. મુનિએ કપડાં અને પાત્ર માંગવા બે ગાઉની હદની બહાર ન જવું: ૧૨૨૮ પ્ર. સાધુજી વસ્ત્ર, પાત્ર ઇત્યાદિ રાખે છે તે સંગ્રહ કે પરિગ્રહ નથી ? ઉ. વસ્ત્ર, પાત્ર, કંબલ, પદપું છન, રજોહરણ ઈત્યાદિ સંયમનાં ઉપકરણેને સંયમના નિર્વાહ માટે ધારણ કરે તેને પરિગ્રહ કહ્યો નથી પરંતુ તે વસ્ત્રાદિ દેઈ પણ વસ્તુ પર જે મૂચ્છ (આસક્તિ) હોય તે જ તે પરિગ્રહ છે. ૧૨૨૯ પ્ર. સાધુ કોઈ ઉમેદવારની ચૂંટણી ઇત્યાદિ કાર્યોમાં જીત થાય વગેરે માટે આશીર્વાદ બોલે ? છે. અમુક પક્ષને (ઉમેદવારને) જય થાઓ કિંવા થી જોઈએ તેમજ અમુક પક્ષની જીત ન થાઓ અથવા અમુક પક્ષ હાર જાઈએ એમ ભિક્ષુ ન બોલે. ઉપરાંત આ પ્રમાણે બોલવાથી તેમાંના એક પક્ષના હૃદયમાં આઘાત પહોંચવાનો સંભવ છે. સાધુ આવશ્યકતા વિના ન બેલે. બોલવું પડે ત્યારે ગળીને બેલે. અસત્ય વ્યવહારસેં દેવ જિન, નિહચર્સે હૈ આપ, એહિ બચનમેં સમજ લે, જિન પ્રવચનકી છાપ, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005260
Book TitleSankshipta Jain Darshan
Original Sutra AuthorN/A
AuthorDineshchandra Joravarmal Modi
PublisherDineshchandra Joravarmal Modi
Publication Year1988
Total Pages620
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy