SearchBrowseAboutContactDonate
Page Preview
Page 386
Loading...
Download File
Download File
Page Text
________________ જિનક૯૫=એકાકી વિચરનારા સાધુઓને માટે કપેલો અર્થાત બાંધેલો મુકરર કરેલે જિનમાર્ગ વા નિયમ. ૧૧૧૯૯ પ્ર. ઈર્યાપથિકી ક્રિયા અને સાંપરાયિકી ક્રિયાને અર્થ શું થાય છે અને તેમાં શું ભેદ છે ? . ઈપથિકી ક્રિયા એટલે જેમાં કપાયિક વૃત્તિ ન ભળી હોય એવી તે માત્ર કાયાની હલનચલન વગેરે ક્રિયાઓ. સાંપરાવિકી ક્રિયા એટલે જે પ્રવૃત્તિ કેધાદિ કષાયપ્રેરિત હોય તે ક્રિયા. ૧૨૦૦ પ્ર. સંયમી અણગારના પગ નીચે અજાણતાં કોઈ જીવ આવી જાય અને (કચડાઈને) મરણ પામે તો તે અણગારને ઈર્યાપથિકી ક્રિયા લાગે કે સાંપરાયિકી ક્રિયા લાગે ? ઉ. તેને ઈર્યાપથિકી ક્રિયા લાગે, પણ સાંપરાયિકી ન લાગે. કારણ કે જેનાં ધ, માન, માયા, લેભ નષ્ટ થયાં હોય, તેને ઈર્યાપથિકી ક્રિયા લાગે. સૂત્રવિરુદ્ધ વર્તનારને તેમજ ક્રોધાદિયુક્ત સાધુને જ સાંપરાયિકી ક્રિયા લાગે. (જે સમકિતિ છવ હોય તે જ કષાયથી મુક્ત હોય છે. અને તે જ સમકિતિ સાધુ મિશ્યાદષ્ટિ સાધુ અથવા છતાં જે જ આચાર કરતા હોવા છતાં દષથી બંધાતા નથી. સ ચેટી જવાથી કેક, કફ, પિત્ત અને તેને તે ન ૧૧૨૦૧ પ્ર. ઉપાશ્રદ્ધ, રહાને સામાજિક વ્રત કરનાર અધિકને ઈર્યાપથિકી કે સાંપરાયિકી ક્રેયાને દોષ લાગે ? ઉ. એને સાંપરાયિકી ક્રિયાને દેષ લાગે, કેમ કે એને આત્મા હજી કષાયનાં સાધને યુક્ત છે. ૧૨ ૦૨ પ્ર. સાધુ કોને કહે ? ઉ. સમ્યફજ્ઞાન અને સમ્યગ્દર્શનથી સંપન્ન તથા સંયમ તપશ્ચર્યામાં રક્ત આવા ગુણોથી સંયુક્ત સંયતિને જ સાધુ કહે (માને). સાચે વિવેક, સાચી સમજ, ઈન્દ્રિયો તથા મનને સંયમ અને સાચી તપશ્ચર્યા આ ચાર ગુણોનું સમયપણું, અધિકપણું એ જ સાધુતા. મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય ને યોગથી એક પછી એક અનુકમે બંધ પડે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005260
Book TitleSankshipta Jain Darshan
Original Sutra AuthorN/A
AuthorDineshchandra Joravarmal Modi
PublisherDineshchandra Joravarmal Modi
Publication Year1988
Total Pages620
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy