SearchBrowseAboutContactDonate
Page Preview
Page 355
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩૩ ઉ. જેમ કાઇને અમુક વસ્તુનાં પ્રત્યાખ્યાન હોય છતાં તે વસ્તુ ગ્રહણુ કરવાના પ્રયત્ન કરે તે અતિક્રમ, તે વસ્તુની પાસે જાય તે વ્યતિક્રમ. તેને ગ્રહણ કરી લે તે અતિચાર, અને તે વસ્તુ ભાગવે તે અનાચાર. જાણીબૂઝી અને અભિપ્રાયપૂર્વક કરેલા અપરાધ તે અનાચાર કહેવાય છે અને પ્રમાદવશ ફક્ત કાઈ સૌંસ્કારના ક્ષણિક ઉદ્યવશ થઇને કરેલા અપરાધ તે અતિચાર છે. નિશ્ચયનયની દૃષ્ટિએ શુદ્ધાત્માની આરાધના સિવાય બીજું બધું અનાચાર છે. મુનિને અશુભભાવથી બચવા શુભભાવ આવે અને તે શુભભાવ પણ છે. તા અનાયાર. સ્વભાવમાં સ્થિર ન રહી શકવાની દુળતા પણુ અનાચાર છે. અતિક્રમનું પાપ પશ્ચાતાપ કરવાથી, વ્યતિક્રમનું પાપ આલેવાથી, અતિચારનું પાપ પ્રાયશ્ચિતથી અને અનાચરનું પાપ મૂળ ત્રતાચ્ચાર કરવાથી પ્રાયશ્ચિત થાય છે. પ્રતિક્રમણ, પ્રત્યાખ્યાન અને આલેચના વચ્ચેના તફાવત આ પ્રમાણે છે ઃ અતીત (ભૂતકાળનાં) કર્મ પ્રત્યે મમત્વ છેડે, અને પૂર્વ લાગેલા દાષથી આત્માને નિવર્તાવે તે પ્રતિક્રમણ છે. અનાગત્ (ભવિષ્યમાં) કર્મ ન કરવાની પ્રતિજ્ઞા કરે અથવા દ્વેષ લગાડવાના ત્યાગ કરે (અર્થાત્ જે ભાવેાથી અગામી કમ બંધાય તે ભાવાનુ સમત્વ ડે) તે પ્રત્યાખ્યાન. ઉધ્યમાં આવેલા વમાન કનુ મમત્વ છેડે અથવા વર્તમાન વિપાકને પોતાથી (આત્માથી) અત્યંત ભેદપૂર્વક અનુભવતા થો, વર્તમાન દોષથી આત્માને જુદા કરવા તે આલેાચના છે. ૧૧૧૧ પ્ર. પ્રાયશ્ચિત કેટલા પ્રકારે છે ? ઉ. પ્રાયશ્રિત દશ પ્રકારનું છે. (૧) આલેાચના : ગુરુ સમક્ષ નિખાલસભાવે પોતાની ભૂલ પ્રકટ કરવી. આત્માથી ને સાંસારિક સુખ તે ધાન્ય સાથે ઘાસની જેમ સહજ પ્રાપ્ય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005260
Book TitleSankshipta Jain Darshan
Original Sutra AuthorN/A
AuthorDineshchandra Joravarmal Modi
PublisherDineshchandra Joravarmal Modi
Publication Year1988
Total Pages620
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy