SearchBrowseAboutContactDonate
Page Preview
Page 345
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨૩ ૩. જૂઠું બેલવાનાં મુખ્ય ૧૪ કારણે છે. (૧) કેધ, (૨) માન, (૩) કપટ, (૪) લેભ, (૫) રાગ. (૬) દેવ (૭) હાંસી, (૮) ભય, (૯) લજજા, (૧૦) ક્રિડા, (૧૧) હર્ષોત્સાહ, - (૧૨) શોક, (૧૩) દાક્ષિણ્યતા, (૧૪) બહુ બોલવાથી. ૧૦૮૬ પ્ર. શું અસત્ય બોલ્યા વિના માયા ન જ થઈ શકે ? ઉ. અસત્ય બોલ્યા વિના માયા થઈ શકતી નથી. ૧૦૮૭ પ્ર. વિશ્વાસઘાત કરવો, તેને પણ અસત્યમાં સમાવેશ થાય છે ? . વિશ્વાસઘાત કરવો તેને પણ અસત્યમાં સમાવેશ થાય છે. બેટા દસ્તાવેજો કરવો તે પણ અસત્ય જાણવું. ૧૦૮૮ ક. “અનુકંપાને અર્થ શું છે ? ઉ. તૃષાતુરને, સુધાતુરને, રોગીને અથવા બીજા દુ:ખી મનના જીવને તેનું દુઃખ મટાડવાના ઉપાયની ક્રિયા કરવામાં આવે તેનું નામ “અનુકંપા. ૧૦૮૯ પ્ર. દયાના આઠ ભેદ ક્યા છે ? ઉ. (૧) દ્રવ્યદયા : કોઈ પણ કામ કરવું તેમાં યત્નાપૂર્વક જીવરક્ષા કરીને કરવું તે દ્રવ્યદયા. (૨) ભાવદયા ઃ બીજા જીવને દુર્ગતિ જતો દેખીને અનુકંપાબુદ્ધિથી ઉપદેશ આપ તે ભાવદયા. (૩) સ્વદયા : આત્મા આ અનાદિકાળથી મિથ્યાત્વથી પ્રહાય છે, તત્ત્વ પામતા નથી, એમ ચિંતવી ધર્મમાં પ્રવેશ કરે તે સ્વદયા. . . :(૪) પરદય : ૭ કાય જીવની રક્ષા કરવી તે પરદયા. (૫) સ્વરૂપદયાઃ સૂક્ષ્મ વિવેકથી સ્વરૂપ વિચારણા કરવી તે સ્વરૂપદયા. - (૬) અનુબંધદયા : ગુરુ કે શિક્ષક શિષ્યને કડવા કથનથી ઉપદેશ - આપે તે દેખાવામાં અયોગ્ય લાગે છે, પરંતુ પરિણામે કરૂણાનું કારણ છે, એનું નામ અનુબંધદયા. ગોધન, ગજધન, બાજિધન, ઔર રતનધન ખાન; જબ આવે તેવધન, સબધન પૂરિ સમાન, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005260
Book TitleSankshipta Jain Darshan
Original Sutra AuthorN/A
AuthorDineshchandra Joravarmal Modi
PublisherDineshchandra Joravarmal Modi
Publication Year1988
Total Pages620
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy