SearchBrowseAboutContactDonate
Page Preview
Page 339
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧૭ આશ્રમ કે ઉપાશ્રયમાં રહે છે. નિમ ત્રણ મળે ત્યાં ભાજન કરે છે. (૧૦) અનુમતિત્યાગ પ્રતિમા : આ પ્રતિમાવાળા શ્રાવક ફક્ત લૌકિક કાર્યોમાં તા નહિ પણ હવે અહીં સાંસારિક કાર્યોની સ ંમતિ દેવી પણ ત્યાગી દે છે. ભાજનને વખતે નિયંત્રણ હોય ત્યાં જાય છે. પહેલાંના સ નિયમ પાળે છે. (૧૧) ઉષ્ટિત્યાગ પ્રતિમા : આ શ્રેણીમાં પહેલાંના નિયમ પાળતાં રહી, નિમ ંત્રણ સ્વીકારી ભાજન કરતા નથી પણ ભિક્ષાવૃત્તિથી જઇને એવું ભાજન લે છે. ષ્ટિ પ્રતિમાના બે ભેદ છે. (અ) ક્ષુલ્લક : એ શ્રાવક એક લંગોટ અથવા એક એવી ચાદર રાખે છે કે જેથી આખુ અંગ ન ઢોંકાય. જેથી તેને શરદી, ડાંસ-મચ્છર આદિની ખાધા સહન કરવાને અભ્યાસ થાય. તે ભિક્ષાર્થે જાય ત્યારે આદરથી ભાજન આપે ત્યાં જઈને એક જ ધરમાં એસીને થાળીમાં જમી લે છે. એ મુનિપદની યિાના અભ્યાસ કરે છે, સ્નાન ફરતા નથી, એક જ વખત ભાજન-પાન કરે છે. (બ) અલક : જે ચાદર પણ છેડી દે છે, માત્ર એક લંગોટી જ રાખે છે. એ સાધુની માફક ભિક્ષાર્થે જાય છે. એક જ ધરમાં ખેસીને હાથમાં કાળિયા આપે તેનું ભાજન કરે છે. શના લેાચ પણુ નિયમથી કરે છે. આવી રીતે એ અગિયાર કોણીએ દ્વારા ઉન્નતિ કરતાં કરતાં શ્રાવક વ્યવહાર ચારિત્રના આશ્રયથી નિરાકુળતાને પામીને અધિક અધિક નિશ્ચય સમ્યક્ચારિત્રરૂપ સ્વાનુભવના અભ્યાસ કરે છે. ૧૦૭૭ પ્ર. નાની પુરુષોએ રાત્રિભોજનના શા કારણથી નિષેધ કર્યા છે ? ઉ. રાત્રે ખાવાથી હિંસાનું કારણ દેખાય છે. રાત્રિભાજન કરવાથી આળસ, પ્રમાદ થાય, જાગૃતિ થાય નહીં; વિચાર આવે નહીં; એ આંદિ ષના ઘણા પ્રકાર રાત્રિભાજનથી થાય છે, મૈથુન ઉપરાંત વેદુ છું નિજ આત્મા, બાકી સઘળું રોક, છૂટી જાય આ દેહુ તા, નહીં કાંઈ હુ કે શાક. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005260
Book TitleSankshipta Jain Darshan
Original Sutra AuthorN/A
AuthorDineshchandra Joravarmal Modi
PublisherDineshchandra Joravarmal Modi
Publication Year1988
Total Pages620
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy