SearchBrowseAboutContactDonate
Page Preview
Page 337
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧૫ ૧૦૭૪ પ્ર. દિગંબર જૈન શાસ્ત્રોમાં ચોથા ગુણસ્થાને પાક્ષિક શ્રાવકના નિયમે કહ્યા છે તે ક્યા છે ? ઉ. તે શ્રાવક ૧. માંસ ખાતા નથી, ૨. મદિરા પીતા નથી, ૩, મધ ખાતા નથી, ૪. વડના ટેટા ખાતા નથી, ૫. પીપળના ટેટા ખાતા નથી, ૬. ઉમરડાં ખાતા નથી, ૭. અંજીર ખાતા નથી,. ૮. જુગાર રમતા નથી, ૯. ચોરી કરતા નથી, ૧૦. શિકાર કરતા નથી, ૧૧. વેશ્યાગમન કરતા નથી, ૧૨. પરસ્ત્રીનું સેવન કરતા નથી, ૧૩. પાણી ખેવડે કપડે ગાળીને શુદ્ધ પીવે છે, ૧૪. રાત્રિ ભાજન ત્યાગ કરવાના યથાશકિત ઉદ્યોગ રાખે છે. (જુએ પ્રશ્ન ૮૩૧ અને ૮૩૨). 4 ૧૦૭૫ પ્ર. દિગમ્બર જૈન શાસ્ત્રોમાં ગૃહસ્થનાં કયાં છ કમ કથાં છે? ૩. (૧) દેવપૂજા : શ્રી જિનેન્દ્રની ભકિત કરે છે. (૨) ગુરુભકિત : ગુરુની સેવા કરે છે. (૩) સ્વાધ્યાય : શાસ્ત્ર નિત્ય ભણે છે. (૪) તપ : રાજ સામાયિક પ્રતિક્રમણ કરે છે. ઇન્દ્રિયાને વિષયામાં દોડતી રાકે છે. (૫) સંયમ : નિયમાદિ લઇને ઇન્દ્રિયદમન કરે છે. છ કાય જીવની યા પાળે છે. (૬) દાન : લક્ષ્મીને હાર, ઔષધિ, વિદ્યા અને અભયદાનમાં અથવા પાપકારમાં વાપરે છે. દાન કરીને પછી ભાજન. કરે છે. ૧૦૭૬ પ્ર. હવે અગિયાર પ્રતિમા અથવા શ્રેણીનું સ્વરૂપ કહે. ૩. (૧) દર્શીન પ્રતિમા : અહીં અહિંસા, સત્ય, આચૌર્ય, સ્વસ્રીસ ંતાષ અને પરિગ્રહપ્રમાણુ એ પાંચ અણુવ્રતાના અભ્યાસ કરે છે. સ્થૂલપણે પાળે છે, અતિચાર ટાળી શકતા નથી. આત્મા કેવી અપૂર્વ વસ્તુ છે ! જ્યાં સુધી શરીરમાં હાય, ભલેને હજારો વર્ષ, ત્યાં સુધી શરીર સહતું નથી, પારાની જેમ આત્મા, ચેતન ચાલ્યું જાય અને શરીર શખ થઈ પડે અને સડવા માંડે ! Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005260
Book TitleSankshipta Jain Darshan
Original Sutra AuthorN/A
AuthorDineshchandra Joravarmal Modi
PublisherDineshchandra Joravarmal Modi
Publication Year1988
Total Pages620
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy