SearchBrowseAboutContactDonate
Page Preview
Page 325
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦૩ ગુણસ્થાનનું શ્રાવકપણું હાઈ શકે છે. મનુષ્યોનું ગમન અઢી દ્વીપ બહાર હેતુ નથી, પણ તિર્યંચા તા અઢી દ્વીપ બહાર અસંખ્યાતા સમ્યક્દષ્ટિ-શ્રાવક છે, તેમાં મગરમચ્છ, વાંદરા, હાથી, વાઘ, સિ આદિ અસંખ્ય જીવ સમ્યક્દષ્ટિ છે. અસંખ્યાતા મિથ્યાદષ્ટિ વચ્ચે એક સમ્યક્દષ્ટિ, છતાં એવા સમ્યક્દષ્ટિ વ્રતીશ્રાવક અસખ્યાતા છે. પાંચમગુણસ્થાનવતી તિર્યંચને પણ શ્રાવક કહેવાય છે. મનુષ્ય કરતાં તિચમાં ઝાઝા શ્રાવક્રા છે. ૧૦૩૯ પ્ર. વાધ, સિંહ તા માંસાહારી હોય છે, જોતે સમ્યક્દષ્ટિ અથવા વ્રતી હાય તા તેમના આહાર નિર્દોષ કેવી રીતે હોઈ શકે? ઉ. જુએ, તિય ચ પણુ સમક્રિતિ અને વ્રતી થઈ ગયા પછી કાયમ ફળ-ફૂલનું જ સેવન કરે છે. તેએ પછી માંસને આહાર કરતા નથી, નિર્દોષ આહાર જ લે છે. ૧૦૪૦ ૫. “પ” એટલે શું? વ્રત અને અણુવ્રત કાને કહે છે? ઉ. “પ” એટલે આચાર. ઇચ્છાઓને રોકી પાપથી વિરમવું તેને વ્રત કહેવામાં આવે છે. પાંચ અણુવ્રતા, સાધુએનાં પાંચ મહાવ્રતના મુકાબલે નાનાં હોવાથી અણુવ્રત કહેવાય છે. અણુ એટલે પાતળું. કનૈ પાતળાં પાડનાર હાવાથી પણ આ ત્રતા અત્રત કહેવાય છે. ૧૦૪૧ પ્ર. અનગાર (સાધુ)નું ચારિત્ર મહાવ્રત છે તેમ સાગાર (શ્રાવક)નુ વ્રત શું છે? ઉ. સાગારનું એક દેશ ચારિત્ર અણુવ્રતપાલન છે. ૧૦૪૨ પ્ર. મહાવ્રત અને અણુવ્રતમાં અંતર શું છે? ઉ. મહાવ્રત અને અણુવ્રતમાં અંતર આ પ્રમાણે જાણવું યાગ્ય છે કે જો સા શ મહાવ્રતના કરીએ તે તેમાંથી એક રહેવા દઈ ૯૯ અંશ સુધી અણુવ્રત છે, સા શ મહાત્રત છે. ૧૦૪૩ પ્ર. શ્રાવકનાં વ્રતા કેટલાં છે ? ઉ. પાંચ અણુવ્રત, ત્રણ ગુણવ્રત અને ચાર શિક્ષાવ્રત, આમ ખાર વ્રત અને તેરમું સલ્લેખના; અને એક એક વ્રતના પાંચ પાંચ અતિચાર. સર્વોત્કૃષ્ટ શુદ્ધિ ત્યાં સર્વોત્કૃષ્ટ સિદ્ધિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005260
Book TitleSankshipta Jain Darshan
Original Sutra AuthorN/A
AuthorDineshchandra Joravarmal Modi
PublisherDineshchandra Joravarmal Modi
Publication Year1988
Total Pages620
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy