SearchBrowseAboutContactDonate
Page Preview
Page 323
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦૧ થઈ, સ્વાનુભવમાં સ્થિત થઇ જાય છે. આજ નિશ્ચય સમ્યક્ચારિત્ર છે.૧૦૩૩ પ્ર. નિશ્ચય સારિત્ર ઉત્પન્ન થવાથી શું થાય ? ઉ. જ્યાં સુધી આત્માનુભવ ન થાય ત્યાં સુધી નિશ્ચય સમ્યક્ચારિત્રના ઉદય થતા નથી. વસ્તુતાએ સ્વાત્માનુભવ થવાથી મનનુ મરણ જ થઈ જાય છે, અથવા લાપ થઈ જાય છે, અથવા તેના અસ્ત થઈ જાય છે, સર્વ વિકાર મટી જાય છે. જેમ અગ્નિની જ્વાળા એક સાથે લાકડાને ખાળી રહી છે, ભેાજનને પકાવી રહી છે,. અંધકારના નાશ કરી રહી છે; એવી રીતે સ્વાત્માનુભવરૂપ સમ્યક્ચારિત્રથી એક સાથે જ કર્મ બળે છે, આત્મબળ વધતાં જતાં આત્માનને સ્વાદ આવે છે, તથા આત્મજ્ઞાનની નિર્મળતા થાય છે, અજ્ઞાનના અંધકાર મટતા જાય છે. ૧૦૩૪ પ્ર. સમ્યક્ચારિત્રમાં સમ્યજ્ઞાન અને સમ્યક્ નને સમાવેશ થાય છે તે કેવી રીતે ? ઉ. સભ્યશ્ચારિત્રને જે ક ંઈ અંશ છે તે એક અપૂર્વ આત્મિક ભાવના ઝળકાવ છે, તેમાં સમ્યક્દન અને સમ્યજ્ઞાન પણ સમાવેશ પામે છે. છે દેહાદિથી ભિન્ન આત્મા હૈ, ઉપયાગી સદા અવિનાશ, એમ જાણે સદ્ગુરુ ઉપદેશથી હૈ, કહ્યું જ્ઞાન તેનું નામ ખાસ. જે જ્ઞાનેં કરીને જાણિયું રે, તેની વર્તે છે શુદ્ધ પ્રતીત; કહ્યું. ભગવતે ન તેહને રે, જેનું ખીજું નામ સમકીત, જેમ આવી પ્રતીતિ જીવની રે, જાણ્યા સર્વેથી ભિન્ન અસંગ, તેવા સ્થિર સ્વભાવ તે ઉપજે રે, નામ ચારિત્ર અણુલિ ંગ'' ૧૦૩૫ પ્ર. નિયાણું એટલે શુ ? ઉ. મને આ તપશ્ચર્યાથી ઋદ્ધિ મળેા વૈભવ મળેા કે અમુક ઇચ્છિત થાએ” એવી ઇચ્છાને નિયાણું, નિદાનદાષ કહે છે, તેવું નિયાણું ન બાંધવું ઘટે-ભગવાન પાસે જઇને માંગવું એ તીવ્ર લેાભ છે. તેથી પાપ બંધાય છે. એ અલૌકિક મિથ્યાત્વ છે. પરા કરતાં વખતે લક્ષ્મી અધાપે!, બહેરાપણું અને મૂંગાપણું આપી દે છે. છૂટે દેહાધ્યાસ તા નહિ કર્તા તુ ક નહિ ભાક્તા તુ' તેહતા, એ જ ધમ ના મ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005260
Book TitleSankshipta Jain Darshan
Original Sutra AuthorN/A
AuthorDineshchandra Joravarmal Modi
PublisherDineshchandra Joravarmal Modi
Publication Year1988
Total Pages620
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy