SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬ પ્ર. કલ્પવાસી અને કપાતીત દેવામાં શું ભેદ છે? ઉ. કલ્પવાસી દેવામાં સ્વામી-સેવક ભાવ છે; પણ કપાતીતમાં નથી. મનુષ્યલકમાં પણ કોઈ નિમિત્તથી જવાનું થાય, હું કલ્પવાસી જ જાય છે. કપાતીત દેવ સ્થાન છેડી ક્યાંય જતા નથી. ત્યાં તે બધા ઈંદ્ર જેવા હેવાથી “અહેમિંદ્ર' કહેવાય છે. ૧૭ પ્ર. કલ્પવાસ દેના પ્રકાર કેટલા છે ? ( ઉ. કટપવાસીના બાર પ્રકાર છે, ૧ સૌધર્મ, ૨ ઈશાન, ૩ સનતકુમાર, ૪ મહેન્દ્ર, ૫ બ્રહ્મલોક, ૬ લાંતક, છ મહાશુક્ર, ૮ સહસ્ત્રાર, ૯ આનત, ૧૦ પ્રાણત, ૧૧ આરણ અને ૧૨ અય્યતા. દિગંબર સંપ્રદાય સેળ કોને માને છે. એમાં બ્રહ્મોત્તર, કાપિષ્ટ, શુક્ર અને શતાર નામના ચાર અધિક કલ્પ છે; જે ક્રમપૂર્વક છઠ્ઠા, આઠમા, નવમા અને અગિયારમા નંબર ઉપર આવે છે. - ૧૮ પ્ર. કલ્પાતીત દે કેટલા પ્રકારના છે ? ઉ. કલ્પાતીતના બે પ્રકાર કહ્યા છે. રૈવેયક અને અનુત્તર. ૧૯ પ્ર. રૈવેયકના ભેદ કહે ? ઉ. રૈવેયકની ત્રણ વિકે છે. હેડેની, મધ્યમ અને ઉપરની, અને તે દરેકની પાછી નીચેની, મધ્યમ અને ઉપરની એમ ત્રણ વિકે. મળીને કુલ નવ પ્રકારના રૈવેયક કહ્યા છે. પુરુષાકૃતિ લેકના ગ્રીવાસ્થાનીય ભાગમાં લેવાથી રૈવેયક કહેવાય છે. રૈવેયકનાં અનુક્રમે નવ વિમાન કલ્પતી ઉપર ઉપર છે, એમની ઉપર પાંચ અનુત્તર વિમાન છે. ૨. પ્ર. અનુત્તર વિમાનમાં રહેનારા વૈમાનિક દેવને પ્રકાર કેટલા છે? ઉ. અનુત્તરના પાંચ પ્રકાર છે. ૧ વિજય, ૨ વૈજયંત, ૩ જયંત, ૪ અપરાજિત, ૫ સર્વાર્થસિદ્ધ. તે સૌથી ઉત્તર–પ્રધાન હોવાથી અનુત્તર કહેવાય છે. નીતિ કપડાં સમાન છે, ધર્મ દાગીના સમાન છે. કપડાં વિના દાગીના શુભતા નથી, તેમ નીતિ વિના ધમ શભા પામતો નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005260
Book TitleSankshipta Jain Darshan
Original Sutra AuthorN/A
AuthorDineshchandra Joravarmal Modi
PublisherDineshchandra Joravarmal Modi
Publication Year1988
Total Pages620
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy