SearchBrowseAboutContactDonate
Page Preview
Page 224
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૨ ઉ. પ્રમાદ એટલે આત્મવિસ્મરણ અથવા સ્વરૂપમાં અસાવધાનપૂર્વક પ્રવૃત્તિ અથવા ધાર્મિક કાર્યોમાં અનુત્સાહ. આત્માનુભવમાં ધર્મ, ધ્યાનમાં આળસ કરવી તે પ્રમાદ છે, એના ૮૦ ભેદ છે. ચાર વિકથાચાર કષાયપાંચ ઈન્દ્રિય૪૧ સ્નેહ૪૧ નિદ્રા=૮૦. દરેક પ્રમાદભાવમાં એક વિસ્થા, એક ક્લાય, એક ઇન્દ્રિય, એક સ્નેહ, અને એક નિદ્રાને ઉદય સંબંધ થાય છે. જેમ પુષ્પ સુંઘવાની ઈચ્છા થવી તે પ્રમાદભાવ છે. તેમાં એક વિકથા (ભજનકથા), ભક્ષાય, ઘ્રાણ ઇન્દ્રિય, સ્નેહ અને નિંદ્રા એ પાંચ ભાવ સંયુક્ત છે. ૭૦૧ પ્ર. ચાર વિસ્થા સમજાવે. ઉ. સ્ત્રીકથા, ભેજનસ્થા, દેશસ્થા અને રાજસ્થા તે ચાર વિકથા છે. ૭૦૨ પ્ર. સુસ્થાઓ કઈ કહેવાય ? ઉ. સુકથાઓ ચાર છે. (૧) આક્ષેપિણું : જે જ્ઞાન કે ચારિત્રનું સ્વરૂપ બતાવીને દઢતા કરાવનાર છે. (૨) વિક્ષેપિણી : તે અનેકાંત મતનું પોષણ અને એકાંત મતનું ખંડન કરનાર છે. (૩) સંગિની કથા : તે જ્ઞાન ચારિત્ર તપ વીર્યમાં પ્રેમ, વધારનારી અને ધર્માનુરાગ કરાવનારી કથા છે. (૪) નિદિની : તે સંસાર, શરીર અને ભેગથી વૈરાગ્ય. વધારનારી છે. ૭૦૩ પ્ર. “ક્ષમ નેતન ના વનવે” આ પવિત્ર વાક્યને અર્થ શું થાય છે ? ઉ. એ પવિત્ર વાક્યને બે અર્થ થાય છે. ભગવાન મહાવીર કહે છે કે હે ગૌતમ ! સમય એટલે અવસર પામીને પ્રમાદ ન કરવો. અને બીજો અર્થ એ કે મેષાનમેષમાં ચાલ્યા જતા અસંખ્યાતમાં ભાગને જે સમય કહેવાય છે તેટલો વખત પણ પ્રમાદ ન કરો. અહીં પ્રમાદને અર્થ એમ છે કે આત્મામાંથી ઉપગ બહાર ન જવા દે, (આત્મામાં રમણતા કરતાં બહાર ન નીકળવું.) કારણકે દેહ ક્ષણભંગુર છે, કાળશિકારી માથે ધનુષ્યબાણ ચઢાવીને ઊભે છે. લીધો કે લેશે એમ જ જંજાળ થઈ રહી છે, ત્યાં પ્રમાદથી ધર્મ ઘડી પલક કી ખબર નહીં ઔર બાત કરે કલકી, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005260
Book TitleSankshipta Jain Darshan
Original Sutra AuthorN/A
AuthorDineshchandra Joravarmal Modi
PublisherDineshchandra Joravarmal Modi
Publication Year1988
Total Pages620
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy