SearchBrowseAboutContactDonate
Page Preview
Page 222
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૦ રહી તેનેા ક્રમે ત્યાગ કરવાના અભ્યાસ નથી કરતા, તે એકદમ ત્યાગ કરવાના પ્રસંગ આવ્યે મેાહનીય ઙના બળ આગળ ટકી શકતા નથી. જ્યાં સુધી મેાહવૃત્તિ લડવા સામી નથી આવી ત્યાં સુધી માહવશ આત્મા પોતાનું ખળવાનપણું ધારે છે, પરંતુ તેવી કસાટીને પ્રસંગ આવ્યે આત્માને પેાતાનુ કાયરપણું સમજાય છે. માટે દરેક જીવે પ્રમાદરહિત, યોગ, કાળ, નિવૃત્તિના માર્ગ ના વિચાર નિરંતર કરવા જોઇએ. ૬૯૭ પ્ર. ક્રોધ, માન, માયા, લાભ એ ચાર કષાયાના ક્ષય અનુક્રમે થાય છે ? ઉ. પહેલે ક્યાય જવાથી અનુક્રમે ખીન્દ્ર પાયા જાય છે, અને અમુક અમુક જીવેાની અપેક્ષાએ માન, માયા, લાભ અને ક્રોધ એમ ક્રમ રાખેલ છે, તે દેશ, કાળ, ક્ષેત્ર જોઇને. પ્રથમ જીવને ખીજથી ઊંચા માનવા માન થાય છે, તે અર્થે છળકપટ કરે છે, અને તથી પૈસા મેળવે છે, અને તેમ કરવામાં વિઘ્ન કરનાર ઉપર ક્રોધ કરે છે. એવી રીતે ક્યાયની પ્રકૃતિએ અનુક્રમે બંધાય છે, જેમાં લેાભની એટલી બળવત્તર મીઠાશ છે કે તેમાં જીવ માન પણુ ભૂલી જાય છે, ને તેની દરકાર નથી કરતે; માટે માનરૂપી ક્યાય એછે કરવાથી અનુક્રમે ખીજા એની મેળે ઓછા થઇ જાય છે. અનંતાનુબંધી માન કલ્યાણુ થવામાં આડા સ્તભ રૂપ કહેલ છે. ક્રોધ તથા માન તે દ્વેષના ભેદ છે. માયા તથા લેાભ તે રાગના ભેદ છે. આ બધાને સામાન્ય શબ્દથી મેહ કહેવામાં પણ આવે છે. ૬૯૮ પ્ર. ક્લાયના ૨૫ ભેદે કહેા. ઉ. ચાર અનંતાનુબંધી ક્રોધ, માન, માયા, લાભ; ચાર અપ્રત્યાખ્યાનાવરણ કાય–કેટલાક કાળે રહે તેવા ક્રોધાદિ, જેના ઉધ્યથી એકદેશ શ્રાવનું ચારિત્ર ગ્રહણ કરી શકાતું નથી તે. ચાર પ્રત્યાખ્યાનાવરણુ કષાય-જે ક્રોધાદિના ઉદયથી મુનિના સંયમ ગ્રહણ કરી શકાતા નથી. આત્મા ને પુદ્ગલે જુદાં, માત્ર આ સાર તત્ત્વના અન્ય જે કાંઈ શાસ્રોકત, આના વિસ્તાર તે ગણા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005260
Book TitleSankshipta Jain Darshan
Original Sutra AuthorN/A
AuthorDineshchandra Joravarmal Modi
PublisherDineshchandra Joravarmal Modi
Publication Year1988
Total Pages620
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy