SearchBrowseAboutContactDonate
Page Preview
Page 209
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૭ ઉ, જેના ઉદયથી છવ, છતી સામગ્રીઓ તથા છતા પાત્રને સંગે દાન આપી શકે નહિ તે દાનાંતરાય. ૬૫૩ પ્ર. લાભાંતરાય કર્મ કેને કહેવાય ? ઉ. જેના ઉદયથી જીવને છતી જોગવાઈએ લાભની પ્રાપ્તિ થાય નહિ. તેને લાભનંતરાય કર્મ કહીએ. ૬૫૪ પ્ર. ભેગાંતરાય કર્મ કોને કહેવાય? ઉ. ભેગની છતી સામગ્રીએ પણ જીવ જેના ઉદયથી ભેગ (વસ્ત્ર, આભરણ, સ્ત્રી, ધર વગેરે) ભોગવી શકે નહિ તેને ભેગાંતરાય કમ જાણવું. ૬પપ પ્ર. ઉપભેગાંતરાય કર્મ કેને કહેવાય ? - ઉ. જીવ જેના ઉદયથી છતી સામગ્રીએ ઉપભેગ (આહાર, તંબેળ, ફળ, વગેરે) ભોગવી શકે નહિ તે ઉપભેગાંતરાય કર્મ જાણવું. ૬૫૬ પ્ર. વીતરાય કર્મ કોને કહેવાય? ઉ. છતી શક્તિએ અશક્તની પેઠે કાંઈ કરી શકે નહિ તે વીતરાય કર્મ જાણવું. ૬૫૭ પ્ર. દર્શન મેહનીય કર્મના ભેદ કેટલા ? ઉ. દર્શન મોહિનીય એટલે જે કર્મના આવરણને લીધે જીવને આત્માની પ્રતીતિ થતી નથી. પોતે કોણ છે એને ખ્યાલ પિતાને થતું નથી. તેના ભેદ ત્રણ છેઃ (૧) મિથ્યાત્વ મોહનીય, (૨) સમ્યફ મિથ્યાત્વ મોહનીય, (૩) સમ્યક્ત્વ મેહનીય. ૬૫૮ છે. એ ત્રણે મેહનીયનું સ્વરૂપ તથા અંતર શું ? ઉ. મિથ્યાત્વ મેહનીય એટલે ગાઢ દુબુદ્ધિયુક્ત મેહવાળી પ્રકૃતિ, સત્ય-ન્યાય વસ્તુ સ્વરૂપ જે જે રૂપે છે તેને તે જીવને થાડે પણ યથાતથ્ય ખ્યાલ આવતો નથી ઉલટ તેના વિષે અવળે ખ્યાલ આવે છે. જેમાં ગુણ છે તેને અવગુણવાળું કહે, સફેદ છે તેને કાળું કહે, દુર્ગધ હોય ત્યાં સુગંધ કહે, જેમ કમળાના રોગવાળો બીજાને પીળા દેખે તેમ. હિંસા-યજ્ઞાદિમાં ધર્મ બુદ્ધિ, અચેતન શરીરમાં જીવને પિતાપણું મનાય છે. જડને ચેતન મનાવે; સ્ત્રી શરીરને પવિત્ર એકથી અનંત છે; અનંત છે તે એક છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005260
Book TitleSankshipta Jain Darshan
Original Sutra AuthorN/A
AuthorDineshchandra Joravarmal Modi
PublisherDineshchandra Joravarmal Modi
Publication Year1988
Total Pages620
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy