SearchBrowseAboutContactDonate
Page Preview
Page 199
Loading...
Download File
Download File
Page Text
________________ પૂર્વ કર્મ ૬૦૩ પ્ર. કર્મપ્રકૃતિ એટલે શું ? ઉ. કર્મપ્રકૃતિ એટલે કર્મ સ્વભાવ. ૬૦૪ પ્ર. જડ કર્મ એ વસ્તુતઃ છે, કે માયિક છે ? ઉ. જડ કર્મ એ વસ્તુત છે, માયિક નથી. ૬૦૫ પ્ર. દ્રવ્યકર્મ અને ભાવકને સંબંધ શું છે? ઉ. પરમાણુરૂપ અનંત પુદ્ગલ દ્રવ્યોથી નિપજાવેલું કાર્ય છે તેનું નામ દ્રવ્યકર્મ છે. તથા મેહના નિમિત્તથી મિથ્યાત્વ-ક્રોધાદિરૂપ જીવના પરિણામ થાય છે તે અશુદ્ધ ભાવથી નિપજાવેલું કાર્ય છે, તેથી તેનું નામ ભાવકર્મ છે. દ્રવ્યકર્મના નિમિત્તથી ભાવકર્મ થાય છે, તથા ભાવકર્મના નિમિત્તથી દ્રવ્યકર્મને બંધ થાય છે. ૬૦૬ પ્ર. કર્મ એટલે શું ? ઉ. ઔદારિક વગેરે શરીર તથા છ પર્યાપ્તિઓને એગ્ય પુગલ પરમાણુઓ (પુદગલ કંધરૂ૫) કર્મ કહેવાય છે. (જુઓ પ્રશ્ન-૩૨૪) ૬૦૭ પ્ર. ભાવકર્મ, વ્યકર્મ અને કર્મને પરસ્પર સંબંધ બતાવો. ઉ. શુભ-અશુભભાવ તે ભાવકર્મ છે. આ શુભ-અશુભભાવના વિકલ્પથી ઉત્પન થતાં ભાવકર્મોથી પુણ્ય અને પાપ બંધાય છે તેને દ્રવ્યકર્મો કહ્યાં અને આ દ્રવ્યકર્મોનાં ઉદયમાં આવતાં તેના ફળરૂપ સુખદુઃખ (અનુકૂળ-પ્રતિકૂળ બાહ્ય સંગો)ને કર્મ છે. ૧૨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005260
Book TitleSankshipta Jain Darshan
Original Sutra AuthorN/A
AuthorDineshchandra Joravarmal Modi
PublisherDineshchandra Joravarmal Modi
Publication Year1988
Total Pages620
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy