SearchBrowseAboutContactDonate
Page Preview
Page 175
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૩ ઉ. એક દ્રવ્યને બીજા દ્રવ્યમાં (ત્રિકાળ) અભાવ હોય તેને અત્યંત ભાવ કહે છે. ૫૧૫ પ્ર. કુંભાર અને ઘડા વચ્ચે તથા પુસ્તક અને જીવ વચ્ચે કર્યો અભાવ છે ? ઉ. (૧) કુંભાર (જીવ) અને ઘડા વચ્ચે અત્યંતભાવ; (૨) પુસ્તક અને જીવ વચ્ચે અત્યંતભાવ, કારણ કે દરેકમાં બને જુદી જુદી જાતનાં દ્રવ્ય છે. ૫૧૬ પ્ર. આ ચાર પ્રકારના અભાવ સમજવાથી ધર્મ સંબંધી છે લાભ ? • ઉ. (૧) પ્રાગભાવથી એમ સમજવું કે અનાદિકાળથી આ જીવે ધર્મ કદી કર્યો નથી, છતાં વર્તમાનમાં નવા પુરુષાર્થથી ધર્મ કરી શકે, કારણ કે વર્તમાન પર્યાયને પૂર્વપર્યાયમાં અભાવ વર્તે છે. (૨) પ્રāસાભાવથી એમ સમજવું કે વર્તમાન અવસ્થામાં ધર્મ કર્યો નથી, તે પણ જીવ નવીન પુરુષાર્થથી અધર્મ દશાને તુરત જ વ્યય કરી ધર્મ પ્રગટ કરી શકે છે. (૩) અન્યાભાવથી એમ સમજવું કે એક પુદ્ગલ દ્રવ્યને વર્તમાન પર્યાય બીજા પુદ્ગલના વર્તમાન પર્યાયને, મદદ, અસર, પ્રભાવ, સહાય, પ્રેરણાદિ કંઈ કરી શકે નહિ. (૪) અત્યંતભાવથી એમ સમજવું કે પ્રત્યેક દ્રવ્યમાં બીજા દ્રવ્યને ત્રિકાળ અભાવ છે, તેથી એક દ્રવ્ય અન્ય દ્રવ્યના પર્યાયને કંઈ કરી શકે નહિ. ૫૧૭ પ્ર. એક જીવ બીજા જીવને ઘાત કરી શકે અથવા મૃત્યુથી બચાવી શકે? ઉ. ના; કારણ કે જીવ અને શરીરને વિગ પોતપોતાની યોગ્યતાથી થાય છે, તેમાં આયુકર્મ પૂરું થયું તે નિમિત્ત છે. આ જગતમાં કઈ પરને બીજાને) રક્ષા કરવાવાળે કે વિનાશ કરવાવાળે છે જ નહિ. ૫૧૮ પ્ર. વ્યવહાર સમ્યકત્વ છે કયા ગુણોને પર્યાય છે ? ઉ, શ્રદ્ધાને રાગ (વિક૯૫) હોવાથી તે ચારિત્રગુણને અશુદ્ધ પર્યાય છે. • ૫૧૯ પ્ર. જેનું મધ્ય નહીં, અર્ધ નહીં, અછેદ્ય, અભેદ્ય એ આદિ પરમાણુની વ્યાખ્યા શ્રી જિને કહી છે, ત્યારે તેને અનંત પર્યાય શી રીતે ઘટે ? જ્યાં “હું” માને છે ત્યાં “તું” નથી; જયાં “તું” માને છે ત્યાં “તું” નથી, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005260
Book TitleSankshipta Jain Darshan
Original Sutra AuthorN/A
AuthorDineshchandra Joravarmal Modi
PublisherDineshchandra Joravarmal Modi
Publication Year1988
Total Pages620
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy