SearchBrowseAboutContactDonate
Page Preview
Page 114
Loading...
Download File
Download File
Page Text
________________ ઉ. નરકમાં ધર્મસમુખ થવાના ત્રણ નિમિત્ત હોય છે. ૧. પહેલી ત્રણ નરકમાં કઈ દેવ જઈને પૂર્વના પ્રેમી ભાઈબંધને ધર્મ સંભળાવે અને એમ દેવ દ્વારા ધર્મશ્રવણ પામતો આત્મ સમુખ થાય છે. ૨. કેઈ નારકી જીવને જાતિસ્મરણ થાય અને પૂર્વે સાંભળેલ - ગુરુને ઉપદેશ યાદ આવતાં આત્મસન્મુખ થાય છે. ૩. કઈ જીવ નરકની અસહ્ય પીડાથી નરકને, પાપના ફળનું સ્થાન જાણીને, પોતાના સ્વરૂપના ચિંતવનમાં ચઢીને અંદરમાં ઉતરી જાય છે. આ રીતે પહેલી ત્રણ નરકમાં ધર્મસમુખ થવામાં ધર્મશ્રવણ, જાતિસ્મરણ અને વેદના નિમિત્ત થાય છે. જેથીથી સાતમી નરકમાં દેવનું ગમન હોતું નથી, તેથી ત્યાં જાતિસ્મરણ અને વેદના નિમિત્ત હોઈ શકે. આમ નિમિત્ત પામતાં પરથી ખસીને અંતરમાં વળી જાય અને સફદર્શન પામે. સાતમી નરકમાં જવાવાળા જીવ મિથ્યાદષ્ટિ હોય છે અને ત્યાં ગયા પછી કઈ કઈને સમતિ થઈ જાય છે. ત્યાં તેને પાણીનું ટીપું, અનને દાણે અથવા સૂવા માટે જગ્યા મળતી નથી. જન્મતાંની સાથે તેને શરીરમાં મહારોગ હોય છે. આવા પ્રતિકૂળ સંજોગોમાં પણ આત્મા પોતાની શાંતિ અને સમક્તિ પ્રગટ કરી શકે છે. ૨૭૩ પ્ર. મનુષ્યના મુખ્ય બે ભેદ કહ્યા છે તે ક્યા ? ઉ. મનુષ્યના મુખ્ય બે ભેદ, ગર્ભજ અને સમૂરિષ્ઠમ. તેમાં ગર્ભમાં ૧૫ કર્મભૂમિ, ૩૦ અકર્મભૂમિ અને પ૬ અંતરદ્વીપવાસી મળી ૧૦૧ ભેદ છે. ૧૦૧ જાતના મનુષ્યના અપર્યાપ્તા અને પર્યાપ્તા એવા બબ્બે ભેદ ગણતાં ૨૦૨ પ્રકાર ગર્ભજ મનુષ્ય થયા. ૨૭૪ પ્ર. પર્યાપ્તા અને અપર્યાપ્ત જીવ કોને કહે છે ? - ઉ. જ્યારે જીવ કેઈ નિમાં પહોંચે છે ત્યારે ત્યાં જે પુદ્ગલેને ગ્રહ છે તેમાં આહાર, શરીર, ઈન્દ્રિય, શ્વાસોચ્છશ્વાસ, ભાષા, મન બનવાની પુયે પામે પગ જીવ, પાપે નરક નિવાસ બે તજી જાણે આત્માને, તે પામે શિવલાસ, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005260
Book TitleSankshipta Jain Darshan
Original Sutra AuthorN/A
AuthorDineshchandra Joravarmal Modi
PublisherDineshchandra Joravarmal Modi
Publication Year1988
Total Pages620
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy