________________
પૂ. આ. વિજય શ્રી સિધિસૂરીશ્વરજી (બાપજી મ.)નો પરિચય
પિતા
: મનસુખલાલ માતા
: ઉજમબાઈ જન્મ સ્થળ : વળાદ (અમદાવાદ) જન્મ દિના : વિ. સં. ૧૯૧૧, શ્રા. સુ. ૧૫, દિક્ષા દિન : વિ. સં. ૧૯૩૪, જેઠ વદ ૨,
લુહારની પોળ, અમદાવાદ. ગુરૂ
: પૂજ્ય પંન્યાસ પ્રવર શ્રી મણિવિજયજી
ગણિવર (દાદા) ગણિ-પંન્યાસપદ : વિ. સં. ૧૯૫૭,
- અ.સુ. ૧૧ - સુરત આચાર્યપદ ' : વિ. સં. ૧૯૭૫,
| મહા સુદ ૫ - મહેસાણા સંયમ પર્યાય : ૮૨ વર્ષ આચાર્યપદ પર્યાયઃ ૪૦ વર્ષ સર્વાયુ : ૧૦૫ વર્ષ
આ છે ગુરૂદેવ અમારા....
૦ ૧000 થી વઘુ વાવ્યાત્માઓને સ્વ હો દીક્ષા દાળ1. • હારશે જિળા પ્રતિમાઓની અંજ01શલાકા. • ૧૦ લાખ સૂરિમંત્રછા જાપ. • સળંગ ૩૩ વર્ષીતપ. • ૯૦ વર્ષની વય સુધી શાસ્ત્ર સંશોઘol. • અoોક પાઠશાળાઓની સ્થાપના. ૦ ૧00 થી આંશિક ગણ-પંન્યાસ આચાર્યપદ પ્રદાન.
For Private & Personal use only
www.jainelibrary.org