SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ ૧. મૈગમ નય : કોઈપણ વસ્તુમાં અંશ માત્ર ગુણ હોય તો પણ તેને પૂર્ણ માનવી અને નામ પ્રમાણે પૂર્ણ ગુણ હોય તો પણ તે વસ્તુ માનવી તે નૈગમ નય છે. આ નયમાં ધર્મ અને ધર્મીમાંથી કોઈ એકને ગૌણરૂપે અને બીજાને મુખ્યરૂપે વિચારવામાં આવે છે. 3. દા.ત. ચા પીતા પીતા કપડાં પર ઢોળાઈ, માણસ તરત ખોલી ઊઠે છે : મારું પેન્ટ બગડયું' લખતા લખતાં સ્ટીલ તૂટી ગયું. માણસ ખોલી ઉઠે છે : પેન તૂટી ગઈ.' ૨. સંગ્રહ નય : વિશેષ પદાર્થોને સામાન્યપણે ગ્રહણ કરવું તે સંગ્રહ નય છે. સરળતાથી કહી શકાય કે થોડામાં ઘણું સમજવું તે સંગ્રહ નય છે. આ નયવાળો સામાન્યને માને છે. તે વિશેષને બતાવતો નથી. અહીં વાસ્તવમાં ન આખું પેન્ટ બગડયું છે. ન તો પૂરેપૂરી પેન ભૂકો થઈ ગઈ છે. છતાંય અંશને પૂર્ણ માનીને એમ કહેવામાં આવે છે. ૫. દા.ત. કોઈ કહે કે ત્યાં માગ છે. આ સાંભળનાર તરત જ સમજી જાય છે કે ત્યાં ઝાડ, ફૂલ વગેરે બધું છે. વ્યવહાર નય : વસ્તુનો વિગતવાર વિચાર કરવો તે વ્યવહાર નય છે. દા.ત. સંગ્રહનયવાળો કહે છે કે ત્યાં કાપડની દુકાન છે. વ્યવહાર નયવાળો કહેશે કે ત્યાં અમુક મિલના કાપડની દુકાન છે. ૪. ૠજુસૂત્ર નય : માત્ર વર્તમાનકાળનો જ વિચાર કરવો તે જસૂત્ર નય છે. ઋજુ એટલે સરળ. સૂત્ર એટલે વિચારવું. સરળ વિચારવું. સામે પ્રત્યક્ષ દેખાય તે જ સ્વીકારવું તે *જુ સૂત્ર નય છે. દા.ત. સાધુનો વેશ પહેર્યાં હોય પરંતુ સાધુધર્મનું પાલન ન કરતો હોય તો આ નયવાળો તેને સાધુ નહિ કહે. નવકારવાળી ફેરવતાં માણસ જો ખરાબ વિચાર કરે તો આ નયના હિસાબે તે ઢેઢવાડે ગયો' એમ કહેવાય. શબ્દ નય : પર્યાય ભેદ હોવા છતાં પણ જે કાળ, લિંગ વાચક શબ્દને એકરૂપ માનવા તે શબ્દ નય છે. આ નયવાળો Jain Education International ૬૬ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005253
Book TitleJain Dharm
Original Sutra AuthorN/A
AuthorVatsalyadeep
PublisherVatsalyadeep Foundation Ahmedabad
Publication Year1993
Total Pages100
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy