SearchBrowseAboutContactDonate
Page Preview
Page 146
Loading...
Download File
Download File
Page Text
________________ ભારતનું નાટયશાસ્ત્ર: પાડુલિપિ, “N" - એક સમીક્ષા ૧૩૧ તેના ઉપરની સમગ્ર અભિનવભારતીનો ભાર ડૉ. કુલકર્ણીએ વહ્યો છે. અલબત્ત ડૉ. નાન્દીના કાર્યની સમીક્ષા પણ પૂ. ડૉ. કુલકર્ણીએ કરી જ છે. અધ્યાય ૮ની પુષ્પિકા N.માં આ પ્રમાણે વાંચવા મળે છે : તિ મારતીયે નાટ્યરાયે ઉપાર્જન નામાષ્ટમોધ્યાયઃ I g. O. s. આવૃત્તિમાં નીચે પ્રમાણે વંચાય છે :- તિ મારતી नाट्यशास्त्रे उत्तमाङ्गाभिनयो नामाष्टमोऽध्यायः । નવમાં અધ્યાયમાં પણ 'N' માં અભિનવભારતી (અ.ભા.) નથી. 'N'. માં ફક્ત ૧૮૩ શ્લોકો છે જ્યારે પ્રકાશિત g. O. s. આવૃત્તિમાં ૨૮૩ શ્લોકો છે. 'N'. માં નવમા અધ્યાયની પુષ્પિકા આ પ્રમાણે છે : રૂતિ મારતો નાયર સ્વાધ્યાય નમઃ | જ્યારે g. O. s. માં - તિ શ્રી મારી નદિયરા કામનો નામ નવમોધ્યાયઃ એવું વંચાય છે. . . ૭. ના અધ્યાય ૯ ના શ્લોક ૨૨૩ થી ૨૮૩ને 'N'. “રામોધ્યાઃ ” રૂપે વાંચે છે, પણ તેમાં કુલ ૪૬ શ્લોકો જ છે. 'N'. દસમા અધ્યાયની પુપિકા આ રીતે છે :- તિ મારતી નાટ્યરા અપ્રત્યક્ષ 7 નામોધ્યાયો રામ: I g. ૦. ૩.ના જૂના સંપાદકો (પૃ. ૮૨, એજન) એવી નોધ કરે છે કે - “” સંવે રામોધ્યાઃ અર્થાત “ર” નામની પાડુલિપિમાં અહીં ૧૦મો અધ્યાય કહેવાયો છે. "N'. માં પણ તેવું જ છે. આ રીતે મૂળ g. O. s. અધ્યાય ૯, પૃ. ૨૨૩ - ૨૮૩ = N. અધ્યાય ૧૦, ૫.૧ - ૪૬. g. O. s. અધ્યાય ૧૦ તે N. અધ્યાય ૧૧ છે - તેમાં પણ અ. ભા. વંચાતી નથી. g. O. s. અધ્યાય ૧૦માં ૧૦૪ (ab) શ્લોકો છે જ્યારે N. અધ્યાય ૧૧ માં ૮૪ (ab) શ્લોકો છે. N. અધ્યાય ૧૧ ની પુષ્પિકા - “વાર વિધાન નામે sધ્યાય:” એવું વાંચે છે જ્યારે g. O. s. અધ્યાય ૧૦ ની પુષ્પિકા - ર મરતી નાયરા વાર વિધાનો નામ રામોધ્યાયઃ”! એવું વાંચે છે. g. O. s. અધ્યાય ૧૧ તે N. અધ્યાય ૧૨ છે. 'N' પાડુલિપિના લિવ્યંતરના પૃ. ૪૧ ઉપર એવી નોધ છે કે, (N. પાડુલિપિમાં) “૮૨ પૃષ્ઠ નહીં ?' આ રીતે N. નો અધ્યાય ૧૨ એકદમ અચાનક જ પૂરો થઈ જાય છે તે શ્લોક ૬૧ ab. આગળ જે g. O. s. નો શ્લોક ૬૭ab છે. તેમાં પુષ્પિકા વાંચવાનો પ્રશ્ન પણ રહેતો નથી. g. ૦. s. અધ્યાય ૧૨ તે જ. અધ્યાય ૧૩ છે. શ્લોક સંખ્યા કમ બહુ જુદાં છે. લિખંતરના પૃ. ૪૮ ઉપર નોધ છે કે, “૮૭ ] પૃષ્ઠ પાન ના સવાતા' મૂળ નેપાલી પાડુલિપિનું એ પાનું ખૂબ નુકસાનવાળું હશે અથવા અ-વાગ્ય હશે. લિમંતરકાર મૂળ N. પ્રમાણે નહીં પણ પોતાની રીતે જ કમમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005251
Book TitleHastprat Vidya ane Agam Sahitya
Original Sutra AuthorN/A
AuthorNiranjana Vora
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year2001
Total Pages218
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy