________________
૨૨. માનવ અને દેવ
[ ૧૦૭
એક વસ્તુ કુદરત તરફથી આપવામાં આવે, એ તમારી વેદના છે.”
જીવનને તેના યથાર્થ સ્વરૂપમાં સમજવાની બુદ્ધિ અને જીવન જીવવાની સાચી કળા માણસને સુખ દ્વારા નહિ પણ દુઃખના માર્ગે જ પ્રાપ્ત થાય છે. તેથી કાઈ એ કહ્યું છે કે દુઃરું સર્ચ, મુલ માયા, સુવું નÀ: વર્ષ ધનમ્ અર્થાત્ દુઃખ છે સત્ય, સુખ માયા; દુઃખ એ જંતુનું પરમ ધન છે. એટલે દુઃખના પ્રસંગેામાં દેવાના પૂજન દ્વારા તેમની સહાય શે।ધવા નીકળી પડવું એ માનવજાત માટે શેાભાર-પટ્ટુ નથી. જાતજાત અને ભાતભાતનાં પૂજનાની શેાધ કરી આપણા દેવદેવીએ પ્રત્યે અનુમાન અતાવવાને બદલે, આપણે તેને દુઃખ દૂર કરાવવા અગર સુખ માટેના મામુલી દલાલેા બનાવી રહ્યા છીએ, અને એ રીતે દેવાની ભક્તિ કરવાને બદલે એક રીતે તેઓ સાથે અપમાનજનક રીતે વતી રહ્યા છીએ.
દુઃખથી દૂર ભાગનારા અને સુખ તથા આનંદની પાછળ દોડનારા માટે જમન કવિ ગેટેએ એક સુંદર વાત કહેતાં કહ્યું છે કે ‘સુખ એ તેા પ્રભુએ અજ્ઞાનીએને આપેલી અક્ષિસ છે, જ્યારે દુઃખ એ તેા જ્ઞાનીઓના વારસે છે.' સુખ મનુષ્ય સ્વભાવમાં જે કાંઈ નિળ અને અસ્થિર અશે છે તેને ઉત્તેજનાર વસ્તુ છે, જ્યારે દુઃખ માનવીમાં જે કાંઈ સમળ ને અચળ અંશે છે તેમને ઉત્તેજે છે. એક વિદ્વાન પુરુષે કહ્યું છે કે ‘આનંદ મનુષ્યની દુ:ખ સહન કરવાની શક્તિને નાશ કરી અંતે તે એને દુઃખમાં જ દુખાડે છે.' જૈન શાસ્ત્રામાં દેવલાકમાં દેવાનાં ચ્યવનકાળે તેને થતા આઘાત અને વેદનાનુ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org