________________
દ્રવ્યાનુયોગ
| [ ૧૮ ] પ્રત્યેક વનસ્પતિકાયમાં એક શરીરમાં એક જીવ રહે છે જેમકે બીજ, પાંદડાં, ફળ વિગેરે. આ સર્વ જીવોને એક ઇદ્રિય (પર્શનેંદ્રિય) હોય છે. પુરા, શંખ, કૃમિ વગેરેને પૂર્વની ઇન્દ્રિય સહિત રસનેન્દ્રિય વધારે હોય છે. કીડી, માંકડ, મંકોડા વગેરેને ધ્રાણેન્દ્રિય વધારે હોય છે તેથી તેઓ તેઇન્દ્રિય છે. વીંછી, ભમરે, માખી, ડાંસ વગેરેને નેગેન્દ્રિયના વધારા સાથે કુલ ચાર ઇન્દ્રિ છે. અને મનુષ્ય, દેવતા, નારકી અને પંચેન્દ્રિય તિર્યંચ ગાય, ઘેડા વિગેરેને વેન્દ્રિય સહિત, પાંચ ઈન્દ્રિયો છે તેથી તેઓ પંચેન્દ્રિય શબ્દોથી ઓળખાય છે. ભપગ્રાહી આત્મ સંબંધ તે પ્રાણ :–
એકેન્દ્રિયાદિ ભાવોમાં આત્માને પિતપતાના ભવોને આશ્રીને યોગ્યતા પ્રમાણે જન્મતાં જ પ્રાણુ ઉત્પન્ન થાય છે, અને તેના વિનાશની સાથે જ તેનું મરણ થયું કહેવાય છે-અર્થાત ભવાંતરમાં ગમન થાય છે. જન્મ અને મરણ એ કર્મોના બંધ ઉદયને વશવર્તી છે. વસ્તુતઃ આત્મા અમર છે-કદાપિ મરતો નથી. નાર્ય હૃતિ ન રુચતે-તે વાસ્તવિક છે. માત્ર કમ થી ઉપન્ન થયેલી પ્રાણ ધારણીય શક્તિનો વિનાશ થવાથી તેનું મરણ કહેવામાં આવે છે. તે પ્રાણે કુલ દસ છે. તેનાં નામ :
૫ ઈન્દ્રિય ૧ મને બળ, ૧ વચનબળ, ૧ કાયબળ, ૧ શ્વાસોચ્છવાસ, ૧ આયુષ્ય. મેગ્યતા પ્રમાણે પ્રાણ કેવી રીતે વહેંચાઈને રચાય છે તેનું સ્પષ્ટીકરણ નીચેના વૃક્ષથી માલુમ પડશે.
આત્મા(કર્મયુક્ત)ના દસ પ્રાણ. પર્શનેંદ્રિય રસને દ્રિય ધ્રાણેદ્રિય ચક્ષુરિદ્રિય
* શ્રોત્રે દિય કાયબળ વચનબ
મને બળ શ્વાસો વાસ આયુષ્ય
એકે ક્રિય
ઠીંદ્રિય
ત્રક્રિયા ચતુરિંદ્રિય પચેંદ્રિય અસલી
(સંસી) પંચે દિય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org