SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૧૪ ] જૈન દન સીમાંસા આપણે ચ ચક્ષુવડે ખંધ દેશ રૂપે જોઇ શકીએ છીએ, અને ત પરમાણુએ અસંખ્ય આકાશ પ્રદેશ ઉપર સમૂહપે રહેલા હેાય ત્યારે આપણી ચ ચક્ષુથી દેખી શકાય છે. અનંત પરમાણુએથી ઓછા પરમાણુઓના બનેલે સ્કંધ માત્ર અવધિજ્ઞાનીએ અને કેવલજ્ઞાનીએ દેખી શકે છે. પુદ્ગલેાને અને જીવેશને ધર્માસ્તિકાયને ગુણ ગતિ સહાયક, અધર્માસ્તિકાયના ગુણ સ્થિતિ સહાયક, આકાશાસ્તિકાયને ગુણ અવકાશદાયકપણે હાવાથી-આ રીતે ગુણેનુ આશ્રયસ્થાન હોવાથી તેમનુ‘ દ્રવ્ય ’ નામ યથાર્થ છે. પુદ્ગલાસ્તિકાયના ગુણ વર્ણ, ગંધ, રસ, સ્પર્શી વગેરે છે. જીવાસ્તિકાયના ગુણ જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ વગેરે છે. વાસ્તિકાય એટલે અસખ્ય પ્રદેશવાળા આત્મા જે ચૈતન્ય લક્ષણ છે, તે અરૂપી છે. * પ્રત્યેક પદાર્થનું જ્ઞાન પ્રાપ્ત કરવાને માટે દરેક પ્રાણીએ તે પ્રત્યેક પદાર્થનું સંપૂર્ણ અધ્યયન કરવુ જોઇએ. કોઇ પણ પદાર્થનું સપૂર્ણ અધ્યયન કર્યા પછી તે પદાર્થ સર્વાંગે જાણી શકાય છે. આમ હેાવાથી તે પદાર્થ અન્ય પદાર્થોથી ભિન્ન કૅાટિમાં છે તેમ સમજી શકાય છે. આવા જ આશયથી શાસ્ત્રમાં કહેલું છે કે एको भावः सर्वथा येन दृष्टः सर्वे भावा: सर्वथा तेन दृष्टाः । સર્વે માવા: સર્વથા ચેન દઠ્ઠા: હોમાય: સર્વથા તેન છુ: એક જ પદાર્થનું સંપૂર્ણ સ્વરૂપ સમજવાને માટે તેનાથી અન્ય વિરાધી પદાર્થાની ઓળખાણ કરવાની જરૂર ઉભી થાય છે અને તે એળખાણ થયા પછી મૂળ પદાર્થનું સ્વરૂપ સર્વાંગે સમજી શકાય છે. વસ્તુસ્થિતિ આમ હાવાથી અજીવના સ્વરૂપને બરાબર જાણ્યા વગર જીવ શું વસ્તુ છે તે ખાર પડી શકતી નથી અને જ્યારે અવ પદાર્થને બરાબર એાળખી ન શકીએ તેા વને અજીવ અને અવને જવ કહી દેવાના ભુલાવામાં પડીએ. વેને અવ માની લેવાથી વાની હિંસા થાય, જીવેાને દુ:ખ થાય તેનું ભાન રહે નહિ; તેથી જીવાસ્તિકાય શુ છે તે સમજવાની જરૂર સૌથી પ્રથમ ઉભી થાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005246
Book TitleJain Darshan Mimansa ane Anya Lekho
Original Sutra AuthorN/A
AuthorFatehchand Z Shah
PublisherJain Atmanand Sabha
Publication Year1962
Total Pages226
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy