SearchBrowseAboutContactDonate
Page Preview
Page 200
Loading...
Download File
Download File
Page Text
________________ પરિશિષ્ટ નં. ૬ ૨૦ શ્રી જૈન સાહિત્ય વિકાસ મંડળના સભ્ય તરીકે ૨૧ શ્રી અધ્યાત્મજ્ઞાન પ્રસારક મંડળ-એ વર્ષ ઉપપ્રમુખ તરીકે અને એ વર્ષાં પ્રમુખ તરીકે ૨૨ શ્રી વારૈયા ધર્મસી ઝવેરભાઇ( ત્રાપજવાળા )ના શ્રીમતી મણિમહેન નાનાલાલ ચિંદના ટ્રસ્ટી તરીકે ૨૩ ભારતીય સ્વયંસેવક પરિષદના મેનેજી ંગ કમિટીના સભ્ય તરીકે ૧ ૩ [૨૩] પરિશિષ્ટ નં. ૬ શ્રી ફતેહુચંદભાઇ તરફથી તથા તેમના કુટુંબ તરફથી થયેલા મોંગલમય કાર્યોની યાદી . એમના પૂ. પિતાશ્રીની હયાતીમાં સ. ૧૯૫૯ માં દાદાસાહેબમાં શ્રી મહાવીર પ્રભુની પ્રતિષ્ઠા તથા એમના પૂ. પિતાશ્રીના અવસાન પછી સ. ૧૯૬૮ માં ભાવનગરમાં અષ્ટાહ્નિકા મહોત્સવ તથા સધ સ્વામીવાત્સલ્ય સં. ૧૯૬૯ માં શ્રી કેસરીઆજી, રાણકપુર, આજીજી વગેરે તી યાત્રા ૪ સં. ૧૯૦૧ માં પૂ. ઉ. શ્રી વીરવિજયજીની નિશ્રામાં લગભગ પાણાસા સાધુ સાધ્વી, તેરસા યાત્રિકા સાથે છ–રી પાળતાં ભાવનગરથી સિદ્ધક્ષેત્ર પય ંત સંધ પ્રયાણ અને તીર્થંમાલા પરિધાન પ્ સ. ૧૯૭૭ માં સહકુટુંબ શ્રી પાવાપુરીજી તથા સમેતશિખરજી આદિ તી યાત્રા. Jain Education International } સ. ૧૯૮૧ માં અઠ્ઠમહાત્સવ અને શાંતિસ્નાત્ર તથા મેરુપતની રચના ( ભાઈ ચમનલાલના લગ્ન પ્રસ ંગે ). આ પ્રસંગે પૂ. આ. શ્રી વિજયભદ્રસૂરિ એકવીશ મુનિરાજે સાથે તથા For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005246
Book TitleJain Darshan Mimansa ane Anya Lekho
Original Sutra AuthorN/A
AuthorFatehchand Z Shah
PublisherJain Atmanand Sabha
Publication Year1962
Total Pages226
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy