SearchBrowseAboutContactDonate
Page Preview
Page 160
Loading...
Download File
Download File
Page Text
________________ પદયાત્રા સ`ઘની આધ્યાત્મિક પરિમલ | ૧૨૧] ઉપર આવી આત્માની જુદી જુદી અવસ્થાઓ છે તેમાં પ્રથમ સુષુપ્તિ છે. આ આત્મા અનાદિકાળથી મિથ્યા વાસનામય ગાઢ નિદ્રામાં સુતેા છે–તેવી સ્થિતિમાંથી વિશિષ્ટ પ્રકારના ક્ષયાપશમથી પચેંદ્રિય અને મનેબળરૂપ સાધન પામી સદ્ગુરુદ્વારા અથવા શાદ્રારા સ્વહિત શ્રવણ કરી–તેનુ પાલન કરવા તત્પર થાય છે–તે જાગૃત દશા છે. આ જાગૃત દશા પ્રાપ્ત થયા પછી જ સદ્ગુરુને ઉપદેશ આત્માને અસર કરે છે, નહિ તેા ઉપર ક્ષેત્રમાં વૃષ્ટિની માફક નિરર્થક નિવડે છે. જ્યારે વસ્તુસ્વરૂપને આત્મા એળખે છે, હુંયાપાદેયના વિવેક સમજે છે, શરીર, ધન, પુત્ર, સ્ત્રી, હવેલી, અલકારે। વગેરેને પર માની લેવા જેટલી શક્તિ ધરાવે છે ત્યારે રાગ અને દ્વેષ પરિણતિ, જે મનરૂપ સાધનદ્વારા તેને વારંવાર મુંઝવતી હતી, તે અલ્પ પરિસ્થિતિમાં અસર કરી શકે છે. કેમકે સત્ય સ્વરૂપની શ્રદ્ધા અહીં થતી હાવાથી અન્ય વિકલ્પે। દૂર થઈ જાય છે, અનાદિ કાળથી જે આત્માને અનેક પ્રકારની પીડાઓ પૈકી એક પ્રબળ પીડા હતી તે ઓછી થાય છે, અને એ રીતે આત્મા અમુક અશે એમાંથી મુક્ત થાય છે. સદ્ગુરુને યોગ અને ` સર્વજ્ઞ શાસ્ત્ર પેાતાની આગળ પ્રાપ્ત થયાં છતાં જે આત્માએની સુષુપ્ત દૂર થઈ નથી તેમને હજી પૂર્વી પરિચિત સંસ્કારોની નિવિડતા મટી નથી, જે ભાવ મન અહીં પ્રાપ્ત થયેલુ છે તેના ઉપર પૂર્વ ભવના સંસ્કારાની છાપ પડેલી જ હેાય છે. જો તે સહજમાં નિવારણ થઇ શકે તેમ હોય તે આવા નિમિત્તોથી થાય છે. અન્યથા મનુષ્ય જન્મ, ચાગ્ય ક્ષયાપશમ શક્તિ પ્રાપ્ત કર્યા છતાં કાઇ પણ પ્રકારના ચેાસ લાભ વગર પૂર્ણ કરે છે. જિતેન્દ્રકથિત તત્ત્વા ઉપર રુચિ એ સમ્યગ્દર્શન અથવા આત્માની એક વિશિષ્ટ પ્રકારની ઉત્ક્રાંતિ છે, જે તેને સથા મુક્ત કરવામાં અચૂક સાધન તરીકે કામ લાગે છે. એટલું તેા ચાક્કસ છે કે જો મનુષ્ય જન્માદિ શુભ સામગ્રીઓ પામીને શાસ્ત્રના નિર્ધાષા આપણા કાન ઉપર અથડાવા છતાં નવુ ચૈતન્ય રાવે નહિ, તે અમુક પ્રકારના દુ:ખાપાદક નિમિત્તથી જ્યારે આત્મ . Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005246
Book TitleJain Darshan Mimansa ane Anya Lekho
Original Sutra AuthorN/A
AuthorFatehchand Z Shah
PublisherJain Atmanand Sabha
Publication Year1962
Total Pages226
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy