________________
-
-
પદયાત્રા સંઘની આધ્યાત્મિક પરિમલ
[૧૧૮] બનાવી દે તેવા સ્વરવાળા પૂર્વોક્ત મહાત્માને એક પૂજા ભણાવવાનું કહેવામાં આવ્યું. જેથી આ પ્રકારે તેઓએ સુંદર આલાપ કર્યો, જેને અર્થ વિચારતાં ચિત્તને અતિ આલ્હાદ ઉપજતો હતો, અને જેના ભણકારા અનેક ક્ષણ સુધી ચિત્તમાં આનંદના વનિઓ ઉપજાવી શાંતિ અર્પતા હતા; તે સુંદર પૂજાનું આપણે અહીં અવતરણ કરી એમાં શું ગંભીર આશય છે તે વિચારીએ. મિટ ગઈ રે અનાદિ પર,
ચિદાનંદ જાગે તે સહી, (અંચલી) વિપરીત કદાચડ મિસ્યારૂપ છે, ત્યાગે તે સહી; જિનવર ભાષિત તત્ત્વરુચિ ઢિગ, લાગો તે સહી.
મિટ ગઈ. ૧ દર્શન વિને જ્ઞાન નહિ ભવિને, માનો તે સહી, વિના જ્ઞાન ચરણ ન હવે, જાણો તે સહી.
મિટ ગઈ. ૨ નિશ્ચય કરણ રૂપ જસ નિર્મળ, શક્તિ તે સહી, અનુભવ કરત રૂપ સબ ઈડી, વ્યક્તિ તે સહી.
મિટ ગઈ. ૩ સત્તા શુદ્ધ નિજ ધર્મ પ્રકટ કર, છાને તે સહી, #ણ રુચિ ઉછલે બહુ માને, ઠાને તે સહી.
મિટ ગઈ. ૪ સાધ્યદષ્ટ સર્વ કરણ કારણ, ધારે તે સહી, તત્ત્વજ્ઞાન નિજ સંપત માની, કરે તે સહી.
મિટ ગઈ. ૫ આત્મારામ આનંદ રસ લીને, પ્યારે તે સહી, જિનવર ભાષિત સત્ય માન કર, સારે તે સહી.
મિટ ગઈ ૬
= = "-Ë. હે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org