________________
ચોવીશ તીર્થંકર
૩૦૧
(૧૭)
શ્રી કુંથુનાથ પ્રભુ કુળ ઈક્વાકુવંશ ગૌત્ર કાશ્યપ માતાનું નામ શ્રીરાણી પિતાનું નામ સુરસેન અવનકલ્યાણક તિથિઃ આ. વ.૯ જન્મ તિથિ ચે.વ. ૧૪ જન્મ નગરીઃ હસ્તિનાપુર દીક્ષા તિથિઃ વૈ.વ.૧૪ દીક્ષા સ્થાનઃ હસ્તિનાપુર કેવળજ્ઞાન તિથિઃ ચે.સુ.૩ કેવળજ્ઞાન સ્થાનઃ હસ્તિનાપુર મોક્ષ તિથિઃ ચે. વ.૧ મોક્ષ સ્થાનઃ સમેતશિખર પ્રથમ ગણધર સાંબ પ્રથમ સાધ્વી દામિની યણનું નામ ગંધર્વ યક્ષિણીનું નામ બલા તીર્થંકરથી તીર્થંકર વચ્ચેનું અંતરઃ અર્ધપલ્યો. આયુષ્યઃ ૯૫ હજાર વર્ષ
(૧૮)
શ્રી અરનાથ પ્રભુ કુળ ઈક્વાકુવંશ ગૌત્ર: કાશ્યપ માતાનું નામ દેવીરાણી પિતાનું નામ સુદર્શન ચ્યવનકલ્યાણક તિથિ : ફા.સુ.૨ જન્મ તિથિઃ મા.સુ. ૧૦ જન્મ નગરી: હસ્તિનાપુર દિક્ષા તિથિ મા.સુ.૧૧ દીક્ષા સ્થાનઃ હસ્તિનાપુર કેવળજ્ઞાન તિથિઃ કા.સુ.૧૧ કેવળજ્ઞાન સ્થાનઃ હસ્તિનાપુર મોક્ષ તિથિઃ મા.સુ. ૧૦ મોક્ષ સ્થાનઃ સમેતશિખર પ્રથમ ગણધર કુંભ પ્રથમ સાધ્વીઃ રક્ષિતા યક્ષનું નામ: યક્ષરાજ યક્ષિણીનું નામઃ ધારિણી તીર્થકરથી તીર્થકર વચ્ચેનું અંતરઃ અધપત્યો.માંએક હજારવર્ષ બાકી આયુષ્યઃ ૮૪ હજાર વર્ષ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org