SearchBrowseAboutContactDonate
Page Preview
Page 195
Loading...
Download File
Download File
Page Text
________________ દશવૈકાલિક સૂત્ર [૧૨ વળી ભિક્ષ સાત્રિને પહેલે પ્રહરે કે અંતિમ પ્રહરે પિતાના આત્માનો પોતાના આત્માદ્વારા અચના (નિરીક્ષણ કરે. કે મે આજે શું કર્યું? બાઈ શું કસ્યાનું છે? મારાથી આથિરવાનું શક્યા હોવા છતાં મેં શું આચર્યું નથી ?' બજાજને મને કે માને છે (ઉચ્ચકે નીચ) મારી આત્મા દેબ પાત્ર તે નથી ને હું મારી કઇ ભૂલને છેડી શકતા નથી ? આ પ્રમાણે ખૂબખૂબ સંભાળપૂર્વક (સક્રમ દોષને પણ જતો ર્યા વિના) વિચારીને ફરીથી ભવિષ્યમાં સંયમનું ઉલ્લંઘન (દે) ન થવા પામે તેવી ચીવટ રાખે [8] બૈર્યવાન ભિક્ષુ, લપિ (ભૂલથી) પાઈપણ કાર્યમાં મન, વચન કે કાયાથી લેશમાત્ર પણ દેષ થઈ જાય છે તે જ વખતે ઉત્તમ જોડે જેમ લગામથી તુરત વશ થાય છે તેમ પોતાના આત્મા (મન)ને વશ કરી સન્માર્ગમાં સ્થાપે [૧૪] જે પૈર્યવાન અને જિતેન્દ્રિય સાધકનું ઉપર કહ્યાં પ્રમાણે હમેશાં વર્તન રહે છે તેને જ આ લેકના ઉત્તમ પુરુષો તરીકે જ્ઞાનીજને માને છે અને તે જ સાચા સંયમમય જીવનથી જીવી જાણે છે. નોંધ –થોડા વખત માટે સદ્દવર્તન જાળવવું એ શકય છે. આપત્તિ ન આવે ત્યાં લગી તેવા લાંબા કાળ સુધી પણ વૃત્તિને સુરક્ષિત રાખવી રાકય છે. પરંતુ સંકટની અપાર ઝડીઓમાં પણ મન, વચન અને કાયાથી તમાં અડગ રહેવું તે જ ખરેખર શક્ય છે. મન, વચન અને કાયાની એકવાકયતા એ સંયમ જીવનનું આવશ્યક આગ છે f૧પ ખરેખર સમાધિવંત પુરુષોએ આ આત્માને જ ઈદ્રિ સહિત હમેશાં અસન્માર્ગમાં જતાં બચાવી લેવો જોઈએ. કારણ કે જે આત્મા અક્ષત (અવશ) હશે તે જન્મજરા મરણરૂપ સંસારના માર્ગમાં ભમવું પડશે અને આત્મા જ જે વશ હશે તે તે સંયમીઆ બધા દુઃખથી મુક્તિ પામી શકશે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005234
Book TitleAgam 42 Mool 03 Dashvaikalik Sutra
Original Sutra AuthorN/A
AuthorSantbal
PublisherMahavir Sahitya Prakashan Mandir Ahmedabad
Publication Year1935
Total Pages202
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_dashvaikalik
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy