SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૫ ) પ્રાચીન સિદ્ધાન્તાને ખલે નીતિવિષયક નૂતન વિચારીને પ્રાદુર્ભાવ થયે.. આ ઉપરાંત, આત્મવિષયક સિદ્ધાન્ત ક્રમશ: દઢીભૂત થવા લાગ્યા. ભિન્નભિન્ન દેવાની માન્યતાના પાછા આવિર્ભાવ થયેા. ભિન્નભિન્ન ભ્રમયુક્ત માન્યતાઓને પાછેા પ્રચાર થયેા. બુદ્ધધર્મના ઇતિહાસમાં આ સર્વ ઘટનાએ મની એ આપ સારી રીતે જાણે છે એવી મને પ્રતીતિ છે. હિન્દ બહારના દેશેાના પ્રાચીનકાલીન હોએ તેમ જ કેટલાક સમય વ્યતીત થયા બાદ, હિન્દના ઔદ્ધોએ માંસાહારને સ્વીકાર વાતાવરણુજન્ય પરિસ્થિતિને લઇને કર્યો ન હતા એવી તમને આ સર્વ ઘટનાએથી સરલતાથી ખાત્રી થશે. બુદ્ધધર્મના અનુયાચીએ આહારની દૃષ્ટિએ માંસાહારનું વાસ્તવિક મૂલ્ય જાણતા જ ન હતા. તેમને ઘણા પ્રાચીનકાળથી માંસાહારની ટેવ હતી. માંસાહાર સ્વાદિષ્ટ લાગવાથી, તેમણે તેને ત્યાગ કર્યા ન હતા. જૈનધર્મની દૃષ્ટિએ વિચાર કરતાં, માંસાહારના પ્રશ્ન જ રહેતા નથી. જૈનધર્મના સિદ્ધાન્તામાં કદાપિ પરિવર્ત્ત ન થયુ નથી. એ સિદ્ધાન્તા સર્વદા એક જ સ્વરૂપમાં રહ્યા છે અને રહે છે. સતી ‘કરાએ સિદ્ધાન્તની દૃષ્ટિએ એક જ પ્રકારના અનુપમ ધર્મ એધ આપ્યા છે. સર્વતીર્થંકરોના ધર્મઆધ આદિથી અંત સુધી એક જ પ્રકારના હતા. તેમણે ધર્મ બધયુક્ત જીવનના પ્રારંભથી માંડીને એ જીવનના અંત સુધી એક જ પ્રકારના ધર્મ આધ આપ્યુંા હતા. જૈનધર્મી એ હિન્દ–આર્યોવના ધર્મ છે. આખાયે ભારતવર્ષ એક કાળે જૈનધર્મના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005231
Book TitleJain Dharm nu Utkrushta Swarup
Original Sutra AuthorN/A
AuthorYashovijay Jain Granthmala
PublisherYashovijay Jain Granthmala
Publication Year
Total Pages80
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy