SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ २९ માલા ' માં નથી તેમજ પ્રાકૃત કાશકારાએ પણ જે નેાંધ્યા નથી. ‘ક્રોસ રેફરન્સ ’ના અભાવે એ પૈકી કેટલાક શબ્દોના અથ નક્કી કરવાનું મુશ્કેલ થઇ પડે છે એ પણ તેમની વિરલતાને એક પુરાવા છે. એવા શબ્દોનું એક તારણુ હું અહીં આપું છું: ચમ્મદ્િ (પ્રતારણા, નજર ચુકાવવી તે, ૫૦–૧૮), Vમ૪ ( અવમન કરવું તે; મા દૃષિળા ચઢિિિદત્તિ, ૯૮-૨૭ ),૨૭ વત્તજિયાસળ ( ચેપડે ? ૧૦૨–૧ ), લારા ( અથ અસ્પષ્ટ છે, ૧૨૩-૧૪, ૧૫ અને ૧૬ ), મંડુ ( થેલી; ચમ્મચળમજુરી, ૧૩૮–૧૯ ), પત્તિસિરા ( કનાત, ૬૪–૧૧, ૧૪૮-૩), ળિયારી ( માવત, ૨૦૨-૧), ઢિળ— ટિળ ( તાપસનું એક ઉપકરણ-પાત્ર, ૨૧૬-૧૭ અને ૩૨, ૨૩૭-૧૨), ૨૮ દિયતિો ( ધાડા પલાણ્યા, જીએ સો મળ્યા પરંતુળ માલો વિવ દિતિો, ૨૨૯-૧૯ )૨૯ આપણે જોયુ કે ‘ વસુદેવ-હિંડી 'ની ભાષા અનેક દૃષ્ટિએ અભ્યસનીય છે. એમાંનાં રૂપે પાલી અને આર્ષ પ્રાકૃતના સબંધ ઉપર નવા જ પ્રકાશ પાડે છે. સાધારણ જૈન મહારાષ્ટ્રીને મુકાબલે સૂત્રગ્રન્થાની ભાષા ( જેને આપણે સરલતાની ખાતર અર્ધમાગધી કહીએ છીએ) સાથેનુ કેટલુંક લાક્ષણિક સામ્ય તે રજુ કરતી હાઇ આપણુને એવા સમયમાં લઇ જાય છે, જ્યારે જૈન મહારાષ્ટ્રીને પોતાનુ આગવું ભાષાકીય અને સાહિત્યિક વ્યક્તિત્વ પ્રાપ્ત થયાંને કદાચ લાંબે કાળ નહીં વીત્યા હોય. પીશલે જેમની મુલૢ નોંધ કરી નથી અથવા જેમને અ માગધી પૂરતા જ મર્યાદિત ગણ્યા છે, એવા શબ્દ પ્રયોગા અને રૂપોની એક લાંખી યાદી ‘ વસુદેવ-હિંડી ' માંથી તૈયાર થઇ શકે એમ છે.૩૦ એવા ૨૭. હેમચન્દ્રે પ્રાકૃત વ્યાકરણ( ૪-૧૧૦ )માં આ ક્રિયાપદ માત્ર · ભાજન કરવા' ના અર્થમાં નોંધ્યુ છે. જો કે ‘ અવમન કરવા ' ના અર્થ ખીજા પ્રાકૃત ગ્રન્થેામાંના પ્રયાગામાં છે ખરે ( જીએ ૫. હરગોવિન્દદાસકૃત ‘ પાઇઅસદ્-મહુવા ' ). * ૨૮. પ્રાકૃત કાશામાં આ શબ્દ નથી, પણ મહાભારત”, ‘ધ્રુવંશ ’ આદિમાં તાપસના પાત્ર’ ના અર્થાંમાં ઝિન વપરાયેલ છે. તુઓ-કિર્તાને સમાવાય ચીરાગનગટાધરાઃ । મય: વધૈર્યુત્તીર્થાન્યપરસ્તુતઃ ॥ ( મહાભારત, કુભકામની આવૃત્તિ, વનપર્વ, અધ્યાય ૧, શ્લાક ૨૮ ) આ શબ્દ પ્રાકૃતમાંથી સંસ્કૃતમાં લેવાયા હાય એમ બનવુ' અસંભિવત નથી. ૨૯. હેમચન્દ્રે દેશી નામમાલા 'માં (૪-૯) હિલની શબ્દ ‘સ્થૂણા’ એ અર્થાંમાં આપ્યા છે. ‘ વસુદેવહિ'ડી માંને રિયતિો કણ ભૂતકૃદન્તનુ રૂપ છે, અને સન્દર્ભ જોતાં, તેને અહેમચન્દ્રે નાંધેલા શબ્દના અર્થથી ભિન્ન છે. ૩૦. આ ગ્રન્થમાંથી એક મહત્વના પ્રયાગ અહીં રજુ કરું' છુંઃ પોષળસચળ (=સ. શોમનવગન, ૩૬૫-૩૦). અહીં મ ના ધ થયેલા છે. પ્રાકૃત ભાષામાં યથા ગદા-નધા, તથા >જ્જા-તા ( હેમચન્દ્ર ૮-૪-૨૬૦) એવાં રૂપે મળે છે. આ ગ્રન્થમાં પણ ના મળધ ( ૮ પાલી મથ, ૧૭-૨૯), સંવર૪ ( ૩૦૮–૨૫), શાષ ( સ. પ્રનાથ, ૩૪૬-૩૦) જેવા પ્રયાગ છે. મારું અનુમાન છે કે નટ્ટાના જેવાં રૂપાના સાદશ્યથી શોમન સોર્ળસોધળ એમ બન્યુ હોય; અથવા સંસ્કૃત મેં ને પ્રાકૃતમાં હૈં બને છે તે કારણે એક પ્રકારની અન્યથાખુદ્ધિથી સોદ્દળનુ' ઉલટા ક્રમે સોધળ બન્યુ હોય. આ કાટિમાં મૂકી શકીએ એવા પ્રયાગે એમાં સખ્યાબંધ મળે છે. ઉદાહરણ તરીકે ‘ આવશ્યકણિ ’ (ઉત્તરભાગ, પૃ. ૨૮૦–૨૦૧)માં નષવાળ ( <નાળ <સ. નમોવાન ) છે. એજ ગ્રન્થમાં ઉત્તરભાગ, પૃ. ૯૬ ) અધિળા (<સ. દિના ) જેવું રૂપ છે. કેટલેક સ્થળે વેર્દૂિ ને બદલે વેધિ જોવા મળે છે. ‘ ભગવતી સૂત્ર' ની એક પ્રાચીન તાડપત્રીય હાથપ્રતમાંથી પૂ. પુણ્યવિજચજી મહારાજને મહાવીરને સ્થાને મધાવીર તથા એજ પ્રકારનાં ખીન્ન સંખ્યાબંધ રૂપે। મળ્યાં છે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005228
Book TitleVasudev Hindi Part 01
Original Sutra AuthorN/A
AuthorSanghdas Gani, Bhogilal J Sandesara
PublisherAtmanand Jain Sabha
Publication Year1947
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy