SearchBrowseAboutContactDonate
Page Preview
Page 224
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી પાર્થ્યનાથપ્રભુનું ચરિત્ર વાણીના સર્વ દોષને દૂર કરવાની હે વિદ્યાદા સરસ્વતી દેવી ! ત્રણ લોકમાં મુગટ સમાન, અંતરીક્ષ પ્રભુ શ્રી પાર્શ્વનાથ તીર્થંકરનુ ચરિત્ર આલેખન કરવું એટલે હાથમાં કોડિયું લઈ સૂર્ય સામે ધરવું. છતાં આ વિનમ્ર પ્રયત્નો માટે આપની કૃપાદષ્ટિ વરસો અને પ્રભુનાં મંગલમય જીવનનું એકાદ બિંદુ પણ વ૨સી જાય તો પાવન થઈ જવાની ઈચ્છાને પૂર્ણ કરવાની પ્રાર્થનામાં આપ સહાયભૂત થાઓ ! શ્રી પાર્શ્વનાથ પ્રભુના દસ ભલો નીચે પ્રમાણે છે : પહેલો ભવ – મરુભૂમિ, - બીજો ભવ – હાથી, ત્રીજો ભવ – સહસ્ત્રાર દેવલોકમાં દેવતા, ચોથો ભવ – કિરણવેગ મુનિ, પાંચમો ભવ – બારમાં દેવલોકમાં દેવતા, છઠ્ઠો ભવ – શુભંકરા નગરીમાં વજીનાભ રાજા, સાતમો ભવ – મધ્ય ચૈવેયકમાં લલિતાંગ નામે દેવતા, આઠમો ભવ – પુરાણપુરમાં સુવર્ણબાહુ રાજા, નવમો ભવ – દસમાં દેવલોકમાં દેવ અને દસમો ભવ – વારાણસી નગરીમાં પાર્શ્વકુમાર તરીકે જન્મી શ્રી પાર્શ્વનાથ પ્રભુ – ત્રેવીસમાં તીર્થંકર Jain Education International 142 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005226
Book TitleTirthankar Charitra
Original Sutra AuthorN/A
AuthorPrafullaben Rasiklal Vora
PublisherAtmanand Jain Sabha
Publication Year1998
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy