________________
ફોટો
શ્રી કૃષભદેવ ભગવાન
શ્રી ખીમચંદ ચાંપશી શાહ પરિવાર 'હ. પ્રમોદકાંત ખીમચંદશાહ (એડવોકેટ)-ભાવનગર
સૌજન્ચ |
ફોટો સૌજન્ય
સ્તુતિ જેણે કીધી સકલ જનતા નીતિને જાણનારી, ત્યાગી રાજ્યાદિક વિભવને જે થયા મૌનધારી;
'તો કીધો સુગમ સબળો મોક્ષનો માર્ગ જેણે, વજું છું તે ઋષભજિનને ધર્મ-ધોરી પ્રભુને.
ચૈત્યવંદન) આદિદેવ અલવેસરૂ, વિનીતાનો રાય, નાભિરાયા કુલ મંડણો, મરુદેવા માય. ૧ પાંચશે ધનુષની દેહડી, પ્રભુજી પરમ દયાળ,
ચોરાશી લખ પૂર્વનું, જસ આયુ વિશાલ. ૨ વૃષભલંછન જિન વૃષધરૂએ ઉત્તમ ગુણમણિ ખાણ; તસ પદપદ્મ સેવન થકી, લહીએ અવિચલ ઠાણ. ૩
સ્તવન ઋષભજિનેશ્વર ' પ્રીતમ માહરોરે, ઓર ન ચાહેરે કંત; ર્યો સાહિબ સંગ ન પરિહરેરે, ભાંગે સાદિ અનંત. રૂ. પ્રીત સગાઈરે જગમાં સહુ કરેરે, પ્રીત સગાઈ ન કોઈ; પ્રીત સગાઈરે નિરૂપાધિક કહીરે, સોપાધિક ધન ખોય. રૂ. કોઈ કંત કારણ કાષ્ટભક્ષણ કરેરે, મિળશું કંતને ધાય;
એ મેળો નવિ કહીયેં સંભવેરે, મેળો ઠામ ન થાય. રૂ.૩ એ પતિરંજન અતિઘણો તપ કરેરે, પતિરંજન તનતાપ; કોઈ પતિરંજન મેં નવિ ચિત ધર્યુંરે, રંજન ધાતુમેલાપ. રૂ. ૪ કોઈ કહે લીલારે અલખ અલખ તણીરે, લખ પૂરે મન આશ; દોષ રહિતને લીલા નવિ ઘટેરે, લીલા દોષવિલાસ. રૂ. ૫ ચિત્તપ્રસન્તરે પૂજન ફળ કહ્યું રે, પૂજ અખંડિત એહ; કપટ રહિત થઈ આતમ અરપણારે, આનંદ ઘન પદ રેહ રૂ. ૬
થોય છે
આદિ જિનવર રાયા, જાસ સોવન્ન કાયા,
મરૂદેવી માયા, ઘોરી લંછન પાયા; જગત સ્થિતિ નિપાયા, શુદ્ધ ચારિત્ર પાયા, કેવલ સિરિરાયા, મોક્ષ નગરે સિધાયા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org