________________
છે પ્રભુનું નિર્વાણકલ્યાણક ઉજવવા માટે ઈન્દ્રો તથા દેવો આવી પહોંચ્યા. સૌએ સાથે મળી પ્રભુનો નિર્વાણ છે મહોત્સવ ઉજવ્યો. પ્રભુની દાઢો, દાંત અને અસ્થિઓને ઈન્દ્રો તથા દેવોએ વિધિ અનુસાર ગ્રહણ કર્યા. આ રીતે સ્વકર્મ પૂર્ણ કરી સૌ ક્રમાનુસાર પોતાના સ્થાને ગયા.
શ્રી કુંથુનાથ પ્રભુના આ રીતે ત્રણ ભવનું ચરિત્રલેખન પૂર્ણ થયું. આમાં અલ્પમતિ અનુસાર કોઈ ક્ષતિ રહેવા પામી હોય તો મિચ્છામિ દુક્કડમ્ સાથે વિરમું છું.
શીલા 2
IIIII
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org