________________
श्रद्धालुतां श्राति शृणोति शासनं, धनं वपेदाशु वृणोति दर्शनम् । कृंतत्य पुण्यानि करोति संयमं तं श्रावकं प्राहुरमी विचक्षणाः ।।
ભાવા જે શ્રદ્ધાળુપણાને દૃઢ કરે, જિનેશ્વર ભગવાનની આજ્ઞાને શ્રવણ કરે, શુભ ક્ષેત્રમાં દ્રવ્યને શિઘ્ર વાવે (વ્યય કરે ) જિન દર્શનને ( સમ્યક્ત્વને) વરે, ( આદરે), પાપોના નાશ કરે, અને સયમ કરે, (મન ઇંદ્રિયાને વશ કરે ) તેમને વિચક્ષણુ પુરૂષો શ્રાવક કહે છે. શ્રીમદ્રષ્ટિનમનર્માણ, )
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org