________________
सद्गुरु स्तुति. सज्झानामृतवर्षणे गतमदो भव्यांगिनां भारते, रक्तःशुदविचारचारु चरितः सम्यक्सदासंवृतः द्रव्यक्षेत्र स्वभावकालनीतिषु आज्ञां सदा निर्वहन ,
श्राद्धानांगुणसंनिधिवितरणे आनंदसूरि स्तुमः “ આ ભરતક્ષેત્રમાં ભવ્ય જનોને નિર્મળ પણે સત્યજ્ઞાનરૂપ અમૃત જેમણે સિંચ્યું છે, જેઓ હંમેશાં નિમળ અંત:કરણવાળા, સદાચારમાં તત્પર અને ઇદ્રિયદમનમાં પ્રવૃત્ત હતા, શ્રી જિનેશ્વરની દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવરૂપ રાજનિતિનું પાલન કરતા હતા, તે શ્રીમદ્ વિજયાનંદસૂરિને પ્રરતુત “ શ્રાદ્ધગુણ વિવરણ' ના પ્રારંભમાં સ્તવીએ છીએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org