________________
શ્રાદ્ધગુણ વિવરણ,
કા સથ બારિત્ત.
ઇન્ટ. . કે તપાગચ્છની આદિમાં ત્રણ જગના પૂજ્ય અને પ્રશસ્ત જ્ઞાન તથા કિયાવાળાદરજી એની મથે અગ્રગણ્ય જગચંદ્રસૂરિ થયા. છે ૧ છે
તેમની પાટ ઉપર ગૌતમસ્વામિના જેવા પ્રભાવવાળા શ્રીદેવેંદ્રસુરિ થયા, તેમના પછી યુગની અંદર ઉત્તમ શ્રી વિદ્યાનંદ ગુરૂ પ્રગટ થયા. છે ૨ છે
ત્યારબાદ જગતને વિસ્મય પમાડનાર શ્રી ધર્મષસૂરિ થયા, તેમની પછવાડે સૂરિવરમાં પ્રધાન શ્રી સોમપ્રભસૂરિ થયા. એ ૩ .
તે પછી સત્પુરૂષને કલ્પવૃક્ષ સમાન અને જ્ઞાનરૂપ લક્ષ્મીવાળા શ્રી મતિલક ગુરૂ થયા, ત્યારબાદ ઘણી કીર્તિવાળા શ્રી દેવસુંદરસૂરિ થયા. ૪
તેમના શિષ્ય યુગને વિષે ઉત્તમ, પૃથ્વીમાં પ્રસિદ્ધ થયેલા અને જગત્માં અત્યંત સિભાગ્યવાળા શ્રી સોમસુંદરસૂરિ થયા. પ છે
તેમના આત્મજ્ઞશિષ્ય શ્રી જિનમંડનગણિએ શ્રુતની ભક્તિથી શ્રાવકના ગુણોની શ્રેણિના સંગ્રહરૂપ ગ્રંથને બનાવ્યું. તે ૬
અણહિલ્લપુરપાટણમાં અનેક પ્રકારના શાસ્ત્રોને સાર ગ્રહણ કરી ચદશઅદ્વાણું (૧૪૮) ની સાલમાં બનાવેલ આ ગ્રંથ ચિરકાળ સુધી વૃદ્ધિ પામે. છા
- -જૈ ~~- ~~ ~-~ ~- ~~- इतिश्रीतपागच्छनायकश्रीसोमसुंदरसूरिशिष्य
श्रीजिनमंडनगणिमहोपाध्यायविरचित ! श्राद्धगुणविवरणभाषांतर
સમાસ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org