SearchBrowseAboutContactDonate
Page Preview
Page 167
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮ શ્રાદ્ધ ગુણુ વિવરણ. શાસ્ત્રાનું ઉપાદાન કરવું તે ગ્રહણ કહેવાય છે. ૩ ગ્રહણ કરેલાં શાસ્ત્રને સ્મૃતિમાં રાખવાં તેને ધારણા કહે છે. ૪ જાણેલા પદાર્થનુ અવલખન કરી તેવા પ્રકારના બીજા પદાર્થીમાં વ્યાસિ વિગેરેના વિતર્ક કરવા તેને ઉહા કહે છે. ૫ અનુમાન અને ઉકિત ( કથન ) વડે વિરૂદ્ધ એવા હિંસાદિક પદાથથી પાપ લાગે છે. એમ જાણવાથી પાછા હઠવું તેને અપેાહ કહે છે. ૬ અથવા સામાન્ય જ્ઞાનને ઉહુ કહે છે અને વિશેષ જ્ઞાનને અપેાહ કહે છે. ઉહાપેાહના યાગથી અજ્ઞાન, સંશય અને વિપરીતતાના ત્યાગ કરવાથી જે જ્ઞાન થાય તેને અથ વિજ્ઞાન કહે છે. છ ઉહાપોહા અને અર્થ વિજ્ઞાનથી વિશુદ્ધ ( નિળ ) એટલે આ પ્રમાણે જ છે. એવા નિ શ્ચય તેને તત્વજ્ઞાન કહે છે. ૮આ બુદ્ધિના આઠ ગુણ્ણા યથા સંભવ જાણવા. આ શુશ્રુષા વિગેરેથી બુદ્ધિના ઉત્કષવાળા પુરૂષ નિરંતર વિચાર પૂર્વક પ્રવૃત્તિ કરનાર હાય તે કદિપણ અકલ્યાણને પ્રાપ્ત થતા નથી. પરતુ સપૂર્ણ ધમ અને વ્યવહારના પરમાના વિચાર કરવામાં તત્પર થાય છે. કહ્યું છે કે— बुद्धिजु आलोय, धम्माणं जवादि परिसुद्धं । जोग त्तमप्पणोच्चिय. अणुबंधं चैव जन्तेां ॥ ४ ॥ બુદ્ધિમાન પુરૂષ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવરૂપ ઉપાધિથી નિળ એવા ધર્મસ્થાનના તથા પેાતાના ચેાગ્યપણાના અને ઉત્તસત્તર ફળરૂપ અનુખ ધને પણ મ્હોટા પ્રયત્નથી વિચાર કરે છે. ૪ ઉપરની ગાથાની વ્યાખ્યા આ પ્રમાણે છે. બુદ્ધિના ઉપલક્ષણથી બુદ્ધિના ગુણવાળા પુરૂષ, દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ એવાં વિશેષણારૂપ ઉપાધિથી દોષરહિત એવા ધર્મસ્થાનની તેમજ પોતાના આત્માની ચાગ્યતાનો પણ વિચાર કરે. એકલા ધર્મસ્થાનનીજ આલોચના કરે છે એમ નહી એ ના શબ્દનો અથ છે. જેમ કે કયા ધર્મસ્થાનને હું યોગ્ય છું. તેને માટે કહ્યું છે કે —— રુંઃ વ્હાલ; જાનિ મિત્રાળ. જોઢેરા જો વ્યયમો । कश्चादं का च मे शक्ति, रिति चिन्त्यं मुहुर्मुहुः ॥ ५ ॥ ॥ કયા કાળ વર્તે છે ? કોણ મિત્ર છે ? કયા દેશ છે? ખચ અને આવક કયાં છે ? હુ· કાણુ છું ? અને મ્હારી શકત શી છે ? એવી રીતે વારવાર ચિંતનવું ૫ તેવીજ રીતે ઉત્તરાત્તર ફળરૂપ અનુષધ ( ફળસાધન ) ના મ્હોટા પ્રયત્નથી વિચાર કરે છે. અહિ ક્રિયાપદના છેલ્લા પદની સાથે સંબંધ કર્યા છે. વળી કહ્યું છે કે-बुनश्य जहाविसयं सव्वं धम्मंति एत्युदाहरणं । વેવઘ્નયપરિ, નટુજુનું ગળથાયમિ ॥ ક્॥ " Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005223
Book TitleShraddhagun Vivaran Bhashantar
Original Sutra AuthorN/A
AuthorJinmandangani, Chaturvijay
PublisherAtmanand Jain Sabha
Publication Year1916
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy