SearchBrowseAboutContactDonate
Page Preview
Page 156
Loading...
Download File
Download File
Page Text
________________ વન. द्वादश गुण *& વે આવકના પ્રમાણમાં ખર્ચ રાખવારૂપ બારમાગુણુનુ વિવરણ કરે છે. તથા પોષ્ય વર્ગનું પોષણ કરવામાં, પેાતાના ખાવા પીવા વિગેરેના ભાગમાં અને દેવ તથા અતિથિના પૂજન વિગેરેના પ્રયોજનથી દ્રવ્યને ખર્ચ કરવા તેને વ્યય કહે છે. તથા ખેતી, પશુને પાલણ કરવાની વૃત્તિ, વેપાર અને રાજાની સેવાથી ઉત્પન્ન થએલે દ્રવ્યના લાભ તેને બાય કહે છે. તે આવકને રીતસર બ કરતા ગૃહસ્થ ગૃહસ્થધર્મને યોગ્ય થાય છે, અર્થાત્ જે પુરૂષ આવકના પ્રમાણમાં ખર્ચ રાખે છે. તે પુરૂષ ગૃહસ્થ ધર્મની સન્મુખ થાય છે. કહ્યું છે કે “લાખોચિયાને, લાખોવિયોગે, લાખોર્નિયનિદ્ધિતિયા” ગૃહસ્થ નિર’તર આવકને અનુસાર દાનમાં તથા ભેાગમાં ખર્ચ કરે અને આવકન અનુસાર નિધાનમાં સ્થાપત કરે, અર્થાત્ આવકના ત્રણ ભાગ સરખા કરી દ્રવ્યની વ્યવસ્થા કરે. અને કેટલાએક આવકને દિચત ખર્ચના ચાર વિભાગ કરી વ્યવસ્થા કરવાનુ` કહે છે. તેમાં નિર્ધન પુરૂષોના ખર્ચના વિભાગ આ પ્રમાણે છે. “પારમાયાન્નિધિ ાત્, પાયું ચિત્તાય રોયેત્ । ધમાંનોળયો: વાતું, પાટ નર્સઅપોષો ॥ ? ॥ Jain Education International यादर्द्ध नियुंजीत, धर्मे यद्वाधिकं ततः । शेषेण शेषं कुर्वीत. यत्नतस्तुच्छ मैदिकम् ॥ २ ॥ યતઃ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005223
Book TitleShraddhagun Vivaran Bhashantar
Original Sutra AuthorN/A
AuthorJinmandangani, Chaturvijay
PublisherAtmanand Jain Sabha
Publication Year1916
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy