________________
અર્પણ પત્રિકા.
Jain Education International
શેઠ હઠીસંગભાઇ વેચંદ યોગ.
ભાવનગર.
આપ વ્યવહારિક સ્થિતિમાં શ્રીમાન છે. ધર્મના ઉચ્ચ સંસ્કારી કુળમાં આપના જન્મ થયેલા હેાવાથી તે સ ંસ્કારના ખળે, આપને મળેલ ઉત્તમ લક્ષ્મીના અન્ય અન્ય પ્રસ ંગે તીર્થયાત્રા, ઊદ્યાપન, પ્રતિષ્ઠામહોત્સવ, જીદ્ધાર, ગુરૂભક્તિ વગેરે ધ કાર્યોમાં અંત:કરણના ધાર્મિક ઉત્સાહથી સારા વ્યય કરી આપે યશ પ્રાપ્ત કરેલ છે; વળી સાધી બધુ પરત્વેની ઉચ્ચ લાગણીને લઇને શહેર ભાવનગરમાં મળેલ શ્રી જૈન કેાન્સ વખતે કામની સેવાના તે ઉત્તમ કાર્ય માટે આપે ઉદાર હાથથી દ્રવ્ય વાપર્યું હતું, તે સાથે જ્ઞાનાદ્વારના કાર્યાં ઉપર આપને ખાસ પ્રેમ હાઇને આ શ્રાદ્ગુણ વિવરણ જેવા મહાન ગ્રંથમાં પણ આપે સારી ઉદારતા ખતાવી છે; તેને લઇને તેમજ આ સભા ઉપર પણ પુરતી પ્રીતિ ધરાવેા છે તેથી આ શ્રાવકપણાના ગુણને ધારણ કરાવનારા અને જયશ્રીની સિદ્ધિને આપનારા આ અપૂર્વ ગ્રંથ આપશ્રીને અણુ કરીએ છીએ.
પ્રસિદ્ધ કì.
For Private & Personal Use Only
www.jainelibrary.org