________________
શાંતિનાથ પુંડરિક ગણધારી, પુંડરગિરિ તીરથ બલિહારી; જનધન યાત્રા કરે નરનારી, જન્મ મરણ દુઃખ ટારરી
| શ્રી વિમલાચલ, ૪ .
આમ, ભરત, પાંડવ બલવંતા, થાવસ્થા સુત શુક ગુણવંતા; કર્મ ખપી હુએ સિદ્ધ ભગવંતા, આવાગમન નિવારી
I શ્રી વિમલાચલ પn
વિવિડ વારિખિલ સેલક સંતા, દેવકી ઘટનંદન મુનિ ખંતા; ઇત્યાદિ હુએ સિદ્ધ અનંતા, સિદ્ધાચલ સુખકારરી
15 શ્રી વિમલાચલ, ૬ 1
ભાવરી તીરથ ગુણ ગાવે, આતમ લક્ષમી ભવિજન પાવે; વિજ્યાનંદ સૂરિ પદ થા, વલ્લભ હર્ષ અપારરી
૫ શ્રી વિમલાચલ૦ ૭ n
Jain Education InternationaFor Private & Personal Use Only www.jainelibrary.org