________________
૦
°
૦
૭
૦
આભામંડળ
રંગ અને શબ્દ પ્રકંપનોના જ સ્તર છે. તે એકબીજામાં બદલી શકાય છે. આરોટૉન મશીન'થી રંગને સાંભળી શકાય છે. સાત રંગ છે અને સાત સ્વર છે. તેનો શરીર પર પ્રભાવ પડે છે. રંગોનો શારીરિક, ભાવનાત્મક, માનસિક અને આધ્યાત્મિક પ્રભાવ પડે છે.
પરિશિષ્ટ
રંગ નિષેધાત્મક છે અને પ્રકાશ વિધેયાત્મક, રંગ માત્ર પ્રકાશનો જ એક વિભાગીય હિસ્સો છે. આ ૪૯મું પ્રકંપન છે.
એન્ડોક્રાઇન વ્યવસ્થા અને ચક્ર વ્યવસ્થા એક જ છે. દરેક એન્ડોક્રાઇન અવયવનો પોતાનો રંગ છે. રંગના આધાર પર તેને સક્રિય બનાવી શકાય છે.
પ્રકાશ પ્રકંપન છે. દૃશ્ય પ્રકાશ ૪૯મું પ્રકંપન છે. આ રંગ છે. દૃશ્ય પ્રકાશમાં જે વિભિન્ન રંગ દેખાય છે. તે વિભિન્ન પ્રકંપનોના આધાર પર થાય છે. લાલ રંગનાં એક સેકન્ડમાં ૪૩૬ ખર્વ પ્રકંપન થાય છે. વાયોલેટ જાંબલી રંગનાં એક સેકન્ડમાં ૭૩૧ ખર્વ પ્રકંપન થાય છે. રંગ રોગ-નિવારણનું સાધન છે. કારણ એ શરીરની અસમતુલાને બરાબર કરે છે. રંગ શરીરનું સ્વાભાવિક ભોજન છે. કારણ ભોજન વનસ્પતિજગતથી મળે છે. તે સઘન અવસ્થામાં જ રંગ છે.
Jain Education International
શરીરના દરેક અવયવને ક્રિયાશીલ રાખવા માટે વિભિન્ન રંગ છે અને તેને સુષુપ્ત રાખવા માટે પણ અનેક રંગ છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org