________________
તવનો
૩૫. શ્રી મહાવીર જિન સ્તવન. વીર વડ ધીર મહાવીર માટે પ્રભુ,
પેખતાં પાપ સંતાપ નાસે, જેહના નામ ગુણધામ બહુમાનથી,
અવિચલ લીલ હૈયે ઉલ્લાસે રે વીર. ૧ કર્મ અરિ પતે દીપ વીર તું,
ધીર પરિષહ સહે મેરુ તેલ, સુરે બલ પરખીઓ ૨મત કરી નિરખીયે,
હરખીયે નામ મહાવીર બેલે. વર૦ ૨ સાપ ચંડકોશીએ જે જાણ રે ,
પિષીયો તે સુધા નયન પરે; એવડા અવગુણ શા પ્રભુ મેં કર્યા?
તારા ચરણથી રાખે ફરે. વીર. ૩ શૂલપાણિ સૂરને પ્રતિબોધીએ,
ચંદના ચિત્ત ચિંતા નિવારી; મહેર ધરી ઘેર પહેતા પ્રભુ જેહને,
તેહ પામ્યા ભવ દુઃખ પારી. વીર. ૪ ગીતમાદિકને જઈ પ્રભુ તારવા,
વારવા યજ્ઞ મિથ્યાત્વ એટે તેહ અગિયાર પરિવાર શું બુઝવી,
રૂઝવી રેગ અજ્ઞાન માટે વીર : હવે પ્રભુ મુજ ભણી તું ત્રિભુવન ધણી,
દાસ અરદાસ સુની સામું જુવે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org