SearchBrowseAboutContactDonate
Page Preview
Page 673
Loading...
Download File
Download File
Page Text
________________ ખંડ પચ્ચીસમો સૂતક સંબંધી ખુલાસો ઘણા સમયથી જેને સમાજમાં સૂતક સંબંધી કેટલીક મનકાવતી માન્યતાએ ગતાનગતિક રીતે પ્રચાર પામેલી દેખાય છે. તે શ્રી તપગચ્છમાન્ય જન શાને સંમત નથી. તે માટે સુઇ જનેએ વિચાર કરવાની જરૂર છે, જન્મ મરણના સૂતક સંબંધી શ્રી તપગચ્છને માન્ય કયા વિચારે છે, તે જાણવા માટે પરમપૂજ્ય સ્વ. સકલામરહસ્યવેદી આચાર્ય મહારાજ શ્રી વિજયદાનસૂરીશ્વરજીવિરચિત “વિવિધ પ્રશ્નોત્તર” ભા૧ માંથી નીચે પ્રશ્નોત્તર ધ્યાન આપીને વિચારવા જેવો છે. આ પ્રશ્ન રહ–જેના ઘરમાં જન્મ અથવા મરણ થયેલ હોય તેના વરના માણસેથી દેવપૂજા થઈ શકે ? તેના ગોત્રીઓને કેટલા દિવસનું થતક લાગે ? પરદેશમાં જન્મ મરણનું કેટલા દિવસનું સૂતક લાગે તથા તેના ઘરે સાધુઓ આહારપાણ માટે કેટલા દિવસે વહેરવા જાય * ઉત્તર–જેના ઘરમાં જન્મ અથવા મરણ થએલ હોય તેને સ્નાન કર્યા પછી દેવપૂજા થઈ શકે. પુત્ર અથવા પુત્રીના જન્મ સંબંધી સૂતકમાં કાંઈ પણ વિશેષ નથી. શ્રી વ્યવહાર ભાગ્યની પીઠિકામાં સૂતક વજવાના બે ભેદ છે. લૌકિક અને લોકોત્તર. લૌકિક સૂતકના બે ભેદ છે. એક અલ્પકાળનું અને બીજું જાવ છવનું. તેમાં અલ+ કાળનું લોકિક સૂતક દશ દિવસ વજેવું, એમ સામાન્યપણે કહેલ છે. ત્રિીઓને આશ્રિત અથવા પરદેશમાં જન્મ મરણ સંબંધી સૂતક જુનું થયું નથી. મૃતક સંબંધમાં નાના પ્રકારના ભેદો કઈક કહે છે. તેવા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005213
Book TitleAvashyak Muktavali
Original Sutra AuthorN/A
AuthorMahimavijay
PublisherKantilal Raichandbhai Mehta Sanand
Publication Year1903
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy