________________
: પ૭૦ :
આવશ્યક મુક્તાવલી : બાવીશમાં ખંડ Oા ચોમાસું હોય તે વધારે પંજણ ૨ સાંજમાં સામાન વાસ ૨ ખપાટી ને છાંણુ આશરે ૧૫ ખેડા ઠેરની ગાડી મરાસ તોલે કા કેસર તેલ વા વાસક્ષેપ તેલ વા સેના રૂપાનાં ફુલ બળતણ છૂટા પૈસા રૂ. ૫ ના આશરે તાસ ઘડે. બાજરી આશરે મણ ૨ સુખડ રાળ શેર બે માસું હોય તે વધારે ગુલાલ શેર ૫ નાડું શેર ૧
ગૃહસ્થ મૃતકને લઈ જાય ત્યારે બીજીવાર વાસક્ષેપ મંત્રેલ કે વેચાતો લાવેલ એમ ને એમ નાખ. ઉપાશ્રયમાંથી મૃતકને બહાર કાઢે ત્યારે પગ તરફથી કાઢે, કેઈએ રોવું નહિ પણ સર્વ શ્રાવકોએ “ જય જય નંદા ” “ જય જય ભદ્દ” એમ બાલતા જવું, અને આગળ બદામે નાણું વિગેરે ઉપાશ્રયથી ઠેઠ સમશાન ભૂમિ સુધી એક શ્રાવકે ઉછાળવું. શક સહિત મહત્સવપૂર્વક વાજીંત્ર વાગતે મોટા આડંબરથી શુદ્ધ કરી રાખેલ ભૂમિ ઉપર સુખડ વિગેરેનાં ઉત્તમ લાકડાની ચિંતા કરી માંડવી પધરાવે, ત્યારે મૃતકનું મુખ ગામ તરફ રાખી, અગ્નિસંસ્કાર કરી, રક્ષા એગ્ય સ્થાનકે પરઠવી, પવિત્ર થઈ ગુરૂ પાસે આવી સતિકર કે લઘુ શાંતિ અથવા બ્રહશાંતિ સાંભળે તથા અનિત્યતાને ઉપદેશ સાંભળી શ્રાવકે અઠ્ઠાઈ મહોત્સવ કરે, મૃતકને ઉપાડી ગયા પછી આખા મકાનમાં ગેમુત્ર છાંટવું તથા મૃતકના સંથારાની જગ્યા સોના વાણી કરેલ અચિત્ત પાણીથી ધોઈ નાંખવી તથા મૃતકને જ્યાં જીવ છેડ્યો હોય
ત્યાં લેટને અવળે સાથીઓ કર. કાળ કરેલ સાધુ સાધ્વીના શિષ્ય કે શિષ્યા અથવા લઘુ પર્યાયવાળા શિષ્ય કે શિષ્યા અવળે વેશ પહેરે અને એ જમણા હાથમાં રાખી અવળે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org