________________
તુતીય ખંડ
સ્તવને ૧. શ્રી સિદ્ધગિરિરાજના સ્તવને. શેત્રુંજા ગઢના વાસી રે, મુજરો માનજો રે, સેવકની સુણી વાતે રે, દિલમાં ધારજો રે. પ્રભુ મેં દીઠે તુમ દેદાર, આજે મુને ઉપજે હરખ અપાર; સાહિબાની સેવા રે, ભવ દુઃખ ભાંજશે રે. એક અરજ અમારી રે, દિલમાં ધારજો રે, ચોરાશી લાખ ફેરા રે, દૂર નિવારજે રે પ્રભુ મને દૂર્ગતિ પતે રાખ, દરિસણ વહેલું રે દાખ.
સાહિબાની. ૨. લત સવાઈ રે, સેરઠ દેશની રે, બલિહારી હું જાઉં રે, તારા વેશની રે; પ્રભુ તારું રૂડું દીઠું રૂપ, મેહ્યા સુર નર વુંદ ને ભૂપ.
સાહિબાની. ૩ તીરથ કે નહી રે, શત્રુંજય સારીખું રે, પ્રવચન પખી રે, કીધું મેં પારખું રે; રાષભને જોઈ જોઈ હરખે જેહ, ત્રિભુવન લીલા પામે તેહ..
સાહિબાની ૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org