SearchBrowseAboutContactDonate
Page Preview
Page 551
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૩૦ આવશ્યક મુક્તાવલી બાવીશમે ખં તત્ર જ્ઞાનાચારે આઠ અતિચાર--કાલે વિષ્ણુએ બહુમાણે, ઉવહાણે તહ ય નિહવર્ણવંજણ અથ તદુભ, અકૃવિ નાણમાયારા ૨ ા જ્ઞાન કાલલામાંહે પલ્યો ગુ જરાવ નહિ, અકાલે પડ્યો, વિનયહીન બહુમાનહીન યુગો પધાનહીન પલ્યો, અનેરા કન્હ પલ્યો અને ગુરુ કહ્યો, દેવવંદન વાંદણે પડિક મણે સઝાય કરતાં પઢતાં ગુણતાં કૂડે અક્ષર કાને માગે આગલે ઓછું ભણે, ગુ સૂત્રાર્થ તદુભય કૂડાં કહ્યાં, કાજે અણુઉદ્ધ, ડાંડે અણપડિલેહ્યો, વસતિ અણશેણાં અણુપમાં અસઝાઈ અઝા કાલેલા માંહિ શ્રીદશવૈકાલિકા પ્રમુખ સિદ્ધાંત પલ્યો ગુયે પરાવ, અવિધિએ પધાન કીધાં કરાવ્યાં, જ્ઞાને પગરણ પાટી પોથી ઠવણું કવલી નકારવાલી સાપડા સાપડી દસ્તરી વહી કાગલીઆ ઓલી આ પ્રત્યે પગ લાગ્યો, થુંક લાગ્યો, કે કરી અક્ષર ભાં, જ્ઞાનવંત પ્રત્યે પ્રàષ મત્સર વહ્યો, અંતરાય અવજ્ઞા આશાતના કીધી. કુણહિ પ્રતે તેતડે બબડો દેખી હશે વિતા, મતિજ્ઞાન શ્રુતજ્ઞાન અવધિજ્ઞાન મનપર્યવજ્ઞાન કેવલજ્ઞાન, એ પાંચ જ્ઞાનતણ અસહૃહણ આશાતના કીધી, જ્ઞાનાચાર વિષઈએ અને જે કઈ અતિચાર ધરા | દર્શનાચારે આઠ અતિચાર--નિરસંકિઅ નિર્કખિએ નિરિવતિગિચ્છા અમૂઢદિઠ્ઠી આ ઉવવૂડ થિરીકરણ, વચ્છa૫ભાવણે અઠ્ઠ ૩દેવ ગુરુ ધર્મતણે વિષે નિઃશંકર્યાણું ન કીધું, તથા એકાંત નિશ્ચય ધર્યોનહીં. ધર્મ સંબંધીયા ફલતણે વિષે નિસંદેહ બુદ્ધિ ધરી નહિ, સાધુ સાધવતણી નિંદા જુગુપ્સા કીધી, મિથ્યાત્વતણી પૂજા પ્રભાવના દેખી મૂઢદષ્ટિપણું કીધું, સંઘમાંહિ ગુણવંતતણું અનુપર્બહણ કીધી, અસ્થિરીકરણ અવાત્સલ્ય અપ્રીતિ અક્તિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005213
Book TitleAvashyak Muktavali
Original Sutra AuthorN/A
AuthorMahimavijay
PublisherKantilal Raichandbhai Mehta Sanand
Publication Year1903
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy