________________
, પરમા એ વિના સુતઆકદહe
આવશ્યક ક્રિયાનાં સૂત્ર
: પ૨૯: મે સવસુ, વેરે મઝું ન કેણઈ. ૧ એવમહું આલેઈઅ, નિદિના ગરહિએ દુગંછિએ સમ્મ; તિવિહેણ પડિક્કો, વંદામિ જિણે ચઉવસં.
રાત્રિક અતિચાર સંથારા ઉવણકી પરિયડ્ડણકી આઉંટણકી પસારણકી છપ્પઈય સંઘઠ્ઠણકી અચકખું વિષય હુઓ સંથારે ઉત્તરપટ્ટો ટાલી અધિકું ઉપગરણ વાપર્યું. માતરીયું અણપડિલેહ્યું હલાવ્યું, અણપૂછ ભૂમિકાએ પરઠવ્યું પરડવતાં અણજાણહ જસુગહે કીધે નહીં, પરકવ્યા પૂઠે ત્રણ વાર વોસિરે સિરે ન કીધે, સંથારાપરસિ ભણાવ્યા વિના સુતા, કુરવપ્ન દુઃસ્વમ લાધું, સુપનાંતરમાંહિ શીયળતણી વિરાધના હુઈ આહટ્ટ હટ્ટ ચિંતવ્યું સંકલ્પવિકલપ કીધે, અને જે કઈ રાત્રિ સંબંધી અતિચાર લાગ્યું હોય તે સવિ હું મન વચન કાયાએ કરી મિચ્છામિ દુક્કડં.
પાક્ષિક અતિચાર આ નાણુંમિ દંસણુંમિ અ, ચરણુંમિ તવંમિ તહ ય વિરિયંમિ આયર આયારો ઈય એ પંચહા ભણિએ છે ૧ જ્ઞાનાચાર દર્શનાચાર ચારિત્રાચાર તમાચાર વીચાર એ પંચવિધ આચારમાંહિ અને જે કઈ અતિચાર પક્ષ દિવસમાંહિ સૂમ બાદર જાણતા અજાણતાં હુઓ હેય તે સવિ હું મન વચન કાયાએ કરી મિચ્છામિ દુક્કડં છે ૧
૧ ચોમાસી-સંવછરીમાં તે પ્રમાણે બોલવું. ૩૪.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org